May 11th 2017

दीलकी धडकन

.         .दीलकी धडकन  

ताः११/५/२०१७            प्रदीप ब्रह्मभट्ट 

जब याद तुम्हारी आती है,दीलकी धडकन बढ जाती है
जबसे प्यार तुम्हारा पाया है,तबसे प्रेमकीज्योत जलती है
.....लेकर तेरा प्यार मेरे दीलको,सुबह शाम भी मील जाती है.
पकड लीया जब हाथ तुम्हारा,तबसे प्रेम मील गया है मुझे
प्रेम नीखालस मील जानेसे,जींदगी झलकमलक हो जाती है
पावन राहकी उज्वळ केडी मीले,याद तुम्हारी आ जाती है
दीलकी धडकन निर्मलबनके,याद तुम्हारी दील धडकाती है
.....लेकर तेरा प्यार मेरे दीलको,सुबह शाम भी मील जाती है.
प्यार तुम्हारा निर्मल है दीलसे,जब मीलता खुशी दे जाता है 
अंधकारकी नीली राहमें,तुम्हाराप्यार निखालस उजाला देताहै
मनमें ना रहेती कोइ अपेक्षा,ये ही तो निर्मळ प्रेमकी देन है
अंतरसे मिलता प्रेम निखालस,जो उज्वळ जीवनकी ज्योत है 
.....लेकर तेरा प्यार मैने,दीलमें सुबह शाम भी हो जाती है.
=================================================
May 11th 2017

કર્મધર્મના સંબંધ

.          .કર્મધર્મના સંબંધ 

તાઃ૧૧/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનેક સંબંધ જગતમાં જીવને સ્પર્શે,જે મળેલ દેહના આગમથી દેખાય
અવનીપરનુ આવનજાવન લીલા કુદરતની,જીવ કર્મના બંધનથી બંધાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
જન્મમરણ એજીવના છે બંધન,જે કરેલ કર્મથી જીવનમાં અનુભવ થાય
મળેલ દેહ એકૃપા પરમાત્માની જગતમાં,અનેક દેહ થકીએ દેખાઇ જાય
કર્મની કેડી એ લાયકાત છેજીવની,જે સત્કર્મથી અવનીપર જીવાડી જાય
કરેલ કર્મમાં ના માગણી કોઇ અડે,કેના કોઇ અપેક્ષાના વાદળ મેળવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં પવિત્ર ધર્મથી સાચીરાહ પર જવાય
મંદીર માળાની ના જરૂર જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની કૃપા મેળવાય
પાવનરાહ મળી જાય જીવનમાં,જ્યાં જીવોને શ્રધ્ધા પ્રેમે ભોજન કરાવાય
માનવજન્મ સાર્થક કરવા અવનીએ,નાતજાતને છોડી મનુષ્ય રીતે જીવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
========================================================
May 11th 2017

પરમકૃપા

Image result for પાવન કર્મ
.           .પરમકૃપા 

તાઃ૧૧/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપા સંત પુજ્ય મોટાની થઈ,ત્યાં આશ્રમમાં કલમ પકડાઇ ગઈ
૧૯૭૧માં પ્રથમ કાવ્ય લખાયુ,જયાં માતા સરસ્વતીની કૃપા થઈ ગઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
પાવનરાહ મળી મા સરસ્વતીની કૃપાએ,જ્યાં લાયકાતો મળતી ગઈ
સાથ મળ્યો સરળ કલમપ્રેમીઓનો,મને અનુભવથીજ સમજાય અહીં
આજકાલને ના જીવનમાં પકડતા,સમયનો નિર્મળ સાથ મળ્યો ભઈ
એ કૃપા પુમોટાની થઈ મને,સંગે સંત જલાસાઈંનો પ્રેમ મળ્યો અહીં
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
અહંકારને દુર રાખતા અભિમાન ભાગ્યુ અહીં,સરળજીવન મળ્યુ અહીં
માનવ જીવન એ કૃપા પ્રભુની,જે સાર્થક કરવા હ્યુસ્ટન આવ્યો ભઈ
કાવ્ય કથા ને પ્રસંગને પકડતા કલમે,અનેકનો પ્રેમ મળ્યો છે અહીં
મનને મળીછે શાંંન્તિ જીવનમાં,જ્યાં કુટુંબનો સંગાથ મળ્યો છે ભઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
==========================================================
     કલમની પવિત્રકેડી મળી જે માતા સરસ્વતીની કૃપા થઈ અને કલમપ્રેમીઓના
પવિત્ર સાથથી ૪૬ વર્ષથી કલમ ચાલતા કુલ ૨૭૯૦ આરટીકલ્સ લખાયા છે.
May 10th 2017

દેહનો સંબંધ

.         .દેહનો સંબંધ  

તાઃ૧૦/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સુખદુઃખનો સંબંધ છે દેહને,જે જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની છે આ કરામત અવનીએ,અબજો વર્ષોથીએ ગંઠાય
......ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,પરમાત્માનીકૃપા થઈ જાય
મળે માનવતાની નિર્મળકેડી જીવને,સુખનો સંગાથ મળી જાય
પવિત્ર પાવનકર્મ શ્રધ્ધા એ થતા,દેહથી દુઃખ દુર ભાગી જાય
મળેલ દેહને સ્પર્શે પ્રભુકૃપા,ત્યાં દેહને અનંતશાંન્તિ મળી જાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
અવની પર અનેક દેહ મળે જીવને,જે તેના બંધનથી મેળવાય
માનવદેહ પર પ્રભુની કૃપા થતા,જન્મમરણના બંધન છુટીજાય
જીવને દેહનો સંબંધ રહે,જ્યાં કર્મનાબંધન જીવને સ્પર્શી જાય
આવન જાવનએ લીલા અવિનાશીની,જે થયેલ કર્મથી સમજાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
====================================================
May 10th 2017

ચી.દીપલનો લગ્નદીવસ

..Image result for ચી.દીપલ..
.       .ચી.દીપલનો લગ્નદીવસ    

તાઃ૧૦/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માએ પકડી કેડી દીપલની,ત્યાં પાવનકર્મ જીવનમાં થાય
સાથ મળ્યો ચીંં નિશીતકુમારનો,ત્યાં કુટુંબનીકેડી પકડાઇ જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સરળ જીવનની રાહે ચાલતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
પરમાત્માના પ્રેમની રાહે જીવતા,સુખશાંંન્તિની કૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરે છે,માતાને અમારા પ્રેમથી વંદન થાય
માડી તારી કૃપાની કેડીની જ્યોત પ્રગટે,તો જીવને શાંંન્તિ થાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સંત જલાસાંઇને વંદન કરે પ્રેમથી,જીવનુ કળીયુગથી રક્ષણ થાય
કુળદેવી મા કાળકાની પુંજા કરતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
અંતરથી આશિર્વાદ પ્રદીપરમાના,દીકરીદીપલનુ કુળ ઉજ્વળ થાય
મળેકૃપા પરમાત્માની જીવનમાં,જે સંતાનનુ સુખ પણ આપી જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
=========================================================
      વ્હાલી દીકરી ચીં દીપલનો આજે લગ્નદીવસ છે.તે નિમિત્તે જમાઈ
શ્રી નિશીતકુમારને દીપલ સહિત લગ્નદીવસની શુભેચ્છા સહિત મમ્મી,પપ્પા,
ભાઈ રવિના જય જલાસાંઇરામ.

	
May 8th 2017

વડીલની લાયકાત

.        .વડીલની લાયકાત 

તાઃ૮/૫/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીએ.ત્યાં સંબંધનો સંગાથ મળી જાય
મળેલ સંસ્કારને પકડી ચાલતા,મળેલદેહની લાયકાત સમજાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
વડીલને બંધન ઉંમરના જીવનમાં,અનુભવનીઆંગળી પકડી જાય
માનવતાની મહેંક પ્રસરે સંસારમાં,જે જોતા ધણાને પ્રેરણા થાય
પગે લાગીને આશીર્વાદ મેળવતાજ,પરમાત્માની કૃપા અનુભવાય
માગણી મોહના બંધનને છોડી જીવતા,વડીલને પાવન કહેવાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
શબ્દની શીતળકેડી પકડી ચાલતા,અનેકનો નિર્મળપ્રેમ અડી જાય
શ્રધ્ધા રાખીને વડીલને મળતા,પ્રેમથી પાવન રાહ પણ મળી જાય
અંતરથી મળે આશીર્વાદ વડીલના,જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,ના કોઇ ચિંતા કે મોહ અડી જાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
===================================================

	
May 7th 2017

મા કૃપા

.          .મા કૃપા
તાઃ૭/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારી પરમકૃપા થઈ,ત્યાં જીવને અનંત શાંંન્તિ મળી ગઈ
પાવનરાહની કેડી મળતા,મળેલ દેહ પર પવિત્રપ્રેમની વર્ષા થઈ
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
અજબશક્તિ શાળી માતા છે,જેને મારી કુળદેવી પણ કહેવાય
સતત સ્મરણ ૐ ક્રીં કાલિયે નમઃકરતા,ભક્તિજ્યોત પ્રગટી ગઈ
મનને મળે શાંંન્તિ ને નારહે કોઇ અપેક્ષા,જીવનસરળ થઈ જાય
ચરણે સ્પર્શી માતાને વંદનકરતા,ઉજ્વળ કુળનો સાથ મળી જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
કર્મના બંધન એ જીવને જકડે,અવનીના આગમનથી અનુભવાય
પવિત્રપ્રેમથી ભક્તિ પુંજા કરતા,માડીના દર્શન જીવને થઈ જાય
આંગણે આવી માડી દર્શન દઇ જાય,જે પવિત્રરાહ આપી જાય
આરતી દીવો શ્રધ્ધાએ કરતા,મા કૃપાએ જીવન સરળ થઈ જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
=====================================================
May 6th 2017

મળે શાંંતિ

.           .મળે શાંન્તિ 

તાઃ૬/૫/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે શાંંન્તિ જીવનમાં,એ દેહની પાવન રાહ કહેવાય
અપેક્ષાને દુર રાખીને જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મેળવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
સુખ શાંન્તિ એ જીવને દેહ મળતા,કર્મના બંધનથી સમજાય
મળેલ દેહ અવનીએ જીવને,જે દેહ મળતા જ જોઇ  લેવાય
કુદરતની સાંકળથી જગતમાં,અનુભવનો ભંડારપણ મળી જાય
મળે નિખાલસ પ્રેમ દેહને,એ જીવનાજ પ્રેમના બંધન કહેવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
પ્રસરે માનવતાની મહેંક અવનીએ,જ્યાં પવિત્ર રાહથી જીવાય
મળેમનને શાંંન્તિ જીવનમાં,જેપરમાત્માની પાવન કૃપા કહેવાય
કરેલ કર્મના બંધનજ સ્પર્શે જીવને,જે મળેલ દેહથી અનુભવાય
ના માગણી કે ના અપેક્ષા રહે જીવની,જે નિર્મળતાએજ દેખાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
=======================================================
May 5th 2017

ગેરલાભ

.           .ગેરલાભ
તાઃ૫/૫/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનની કેડી પકડી ચાલતા,જલાસાંઈની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં પાવનકર્મનો સંબંધ થાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
શીતળતાનો સંગ મળે જીવનમાં,જે અનંત પ્રેમ આપી જાય
મળેલ દેહની પાવનરાહ જોઇ,પરમાત્માનીય કૃપા થઈ જાય
સફળતાનો સહવાસમળતા,અનેક કાર્યોમાં સફળતામળી જાય
જીવને મળે દેહને અવનીએ,સુખસાગરની વર્ષા મળતી જાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
કર્મના બંધન એ સ્પર્શે જીવને,જે જન્મ મળતા દેખાઈ જાય
અવનીના બંધનછે દેહના,એજ અવિનાશીની લીલા કહેવાય
નિર્મળ ભક્તિ મનથી કરતા,દેહને નાકોઇ ગેરલાભ દઈ જાય
સત્કર્મની પાવનરાહે ચાલતા,પરમાત્મા આફતથી દુર લઈજાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
====================================================
May 4th 2017

જીવનની મહેંક

.           .જીવનની મહેંક  

તાઃ૪/૫/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પવિત્રકેડી જગતમાં,જીવને મળેલ દેહને એસ્પર્શી જાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,જીવને કર્મનાબંધનથી સમજાઈ જાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
અવની એજ સ્થળછે જગતમાં,જ્યાં સમય સમયે જીવનેદેહ મળી જાય
કર્મની સાંકળ છે ઉત્તમ જગતમાં,જે જીવને મળેલ દેહથી દેખાઇ જાય
પાવનકર્મએ જીવનો સંગ છે,દેહથી થયેલ શ્રધ્ધાભક્તિ પુંજનથી દેખાય
જ્યાં મોહમાયાના બંધન છુટે દેહથી,જીવ પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
મોહમાયા તો સૌનેસ્પર્શે જીવનમાં,પણ સંત જલાસાંઇની પુંજાયે બચાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પાવનરાહ પવિત્રસંતની કૃપાએજ મેળવાય
કુટુંબની કેડી એતો સૌને સ્પર્શે,જે માબાપના પ્રેમથી આવન થઈ જાય
માનવજીવનની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં પવિત્રકર્મનોસંગ રાખી જીવાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
=======================================================
« Previous PageNext Page »