સહારો
સહારો
.તાઃ૨૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર પડે જ છે. સહારા વગર તેજીવન શક્ય નથી.
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર
શક્ય નથી.
અને જેને,,,,,,
પરમાત્માની કૃપા મળે
તેને માટે જગતમાં કંઇ જ અશક્ય નથી.
?????????????????????????????????????????????????????????