August 19th 2021
. પ્રભુની કૃપા
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જયાં પ્રભુની અનંતકૃપા થઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈજાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપાનો અનુભવ થાય માનવદેહને,જે હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
પવિત્ર તહેવારોમાં પ્રભુએ લીધેલા દેહો,જેમાં દેવ અને દેવીઓનીપુંજા થાય
હિંદુધર્મના પવિત્રમાસમાં અનેક પ્રસંગ ઉજવાય,જેથી પ્રભુનીકૃપા મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં દેવદેવીઓને,શ્રધ્ધારાખીને પવિત્ર પ્રસંગથી ઉજવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
જગતમાં હિંદુધર્મના પવિત્ર તહેવારો,સમયે દુનીયામાં હિંદુમંદીરમાંપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
માનવદેહ એજ પવિત્રકૃપા છે,જૅ જીવને મળેલદેહથી પવિત્રકર્મજ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમા શ્રધ્ધાથી જીવન જીવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
#############################################################
August 19th 2021
***
***
. .શ્રધ્ધા અને શબુરી
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પાવનકૃપા છે અવનીપર,જે જીવને મળેલ દેહથી અનુભવાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
અવનીપર માનવદેહથી આગમનથતા,શ્રધ્ધાસબુરીથી પ્રભુની પુંજા કરાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો પાર્થીવ ગામમાં,જે શેરડીમાં આવી જાય
લીધેલદેહ જગતમાં સાંઇબાબાથી ઓળખાય,જે માનવ દેહને પ્રેરી જાય
આંગળી ચીંધીધર્મમાં જેહિંદુધર્મમાં શ્રધ્ધા,અને મુસ્લીમમાં સબુરીકહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,જે સાંઇબાબા કહેવાય જેકૃપાકરી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈનો સાથ મળતા,એ શ્રધ્ધાસબુરી સમજાઈ જાય
આંગળી ચીંધી માનવદેહને જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા કહેવાય
ધર્મકર્મની સમજઆપતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય
############################################################
August 18th 2021
. .કર્મની પવિત્રકેડી
તાઃ૧૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણા,જીવનમાં થઈરહેલ કર્મથી સમજાય
અવનીપરનુ આગમન અનેકદેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
જગતપર ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મ લઈને માનવદેહને પ્રેરી જાય
કુદરતની આપાવનલીલા કહેવાય,જે અનેકદેહથી પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
સમયને નાકોઇ પકડીશકે જગતમાં,એ કુદરતનીકેડી કહેવાય જે દેહને મળીજાય
જગતપર મળેલદેહને સમયનો સાથ મળૅ,એ જીવનાદેહને ઉંમરથીજ મળતો જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
પ્રેમ મળે પાવનકર્મથી જે જીવનમાં સુખ આપી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
મળેલ દેહને કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્રકર્મથી દેહનેસુખ આપી જાય
અદભુતલીલા ધરતીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પાવનકર્મથી જીવનમાં સુખમળી જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 16th 2021
. .સમજણ સમયની
તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પ્રથમ પરમાત્માની,પવિત્રકૃપાએ જીવને દેહ મળી જાય
જીવને સંબંધ ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મમળતા દેહ મળી જાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
અજબકૃપાળુ પ્રભુ છે અવનીપર,જ્યાં અનેકદેહથી જીવને આગમન મેળવાય
મનુષ્યદેહ મળતાજીવને સમયની સમજણમળે,એસમયનીસાથે ચાલતા સમજાય
જીવનમાં સમયને પારખીચાલતા,પ્રભુકૃપાએ દેહનેસમજણનો સાથ મળતો જાય
પવિત્રકૃપાએ મળેલસમયને સમજીનેચાલતા,જીવનમાં નાકોઇ તકલીફ અડીજાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
માનવદેહના જીવને જીવનમાં સમયની સાથેચાલતા,દેહને અનેકકર્મ કરાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાકહેવાય
પ્રાણી પક્ષી પશુ જાનવરનો દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય નાદેહને છોડાય
ભારતમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પવિત્રભુમી માનવદેહપર કૃપા થાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
==================================================================
August 12th 2021
***
***
. .પ્રેમની જ્યોત પ્રગટી
તાઃ૧૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પ્રેમનીસાંકળ પકડવા માનવદેહને,કુદરતની પાવનરાહ પકડાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે લઈ જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
જીવનમાં ધર્મઅનેકર્મને પવિત્રરાહે લઈ જતા,પવિત્રકર્મની કૃપા થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,અપેક્ષાકેઆશાઅડે એજકૃપા કહેવાય
શ્ર્ધ્ધારાખીને જીવનમાં પરમાત્માની પુંજાકરતા,કૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માના પ્રેમની જ્યોત પ્રગટતા,મળેલદેહના જીવનમાં કૃપા મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
અવનીપર સતયુગકળીયુગનો સંબંધસમયથી,જે જીવના મળેલદેહનેમળીજાય
દુનીયા પર ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયથી છટકીને દુરજાય
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એજીવને પશુપક્ષીપ્રાણીજાનવરથી છટકાય
નાકોઇ તકલીફ આફત કે અપેક્ષા રહે,એજ પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
===============================================================
August 9th 2021
**
**
. .પવિત્ર મહિનો
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર મહિનો એ શ્રાવણ માસ,જે ધાર્મીકકર્મ કરાવી જાય
શરૂથયો પવિત્રમહિનો આજે,શંકર ભગવાનના સોમવારથી આવીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
ભારતમાં અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભુમી પવિત્ર કરી જાય
માનવદેહથી જન્મલીધો એપવિત્રકૃપા કહેવાય,જે જીવને સમયે સમજાય
દુનીયામાં પવિત્રધરતી ભારતની છે,એ જીવને મળેલદેહને સુખઆપીજાય
જગતમાં થયેલ કર્મનોસંબંધ જીવને,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમ બમ ભોલે મહાદેવથી વંદનથાય
શંકરભગવાનનો પરિવાર ખુબપવિત્રછે,જે પવિત્રપત્નિ પાર્વતીથી મેળવાય
પવિત્રસંતાન શ્રીગણેશ એમાનવદેહના,ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા થાય
માતાપિતાના પવિત્ર આશિર્વાદથી,શ્રીગણેશને રિધ્ધીસિધ્ધી પત્નિમળીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 8th 2021
****
****
. .શ્રધ્ધાનો સાથ
તાઃ૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અનેક કેડી અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
નાકોઇજ જન્મ મળેલદેહને સમજ પડે,મળેલ માનવદેહને સમયે સમજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
અવનીપરનુ આગમન એજીવને ગતજન્મે,મળેલદેહના થયેલકર્મથી મેળવાય
અદભુતલીલા પરમાત્માની છે,જે જીવને અવનીપર જન્મમરણ આપી જાય
હિંદુધર્મમાં જીવને જન્મમળે જે પવિત્રદેહ પણથાય,જ્યાં પ્રભુનીપુંજા કરાય
પરમાત્મા ભારતની ભુમીપર હિંદુધર્મમાં,દેવદેવીઓના જન્મથી આવી જાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં પુંજન કરીને વંદન કરાય
પ્રભુકૃપાએ પાવનરાહમળે દેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રરાહે લઇજાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા,દેવ સાથે માતાનીય કૃપા મળતીજાય
અનેકપવિત્ર કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનેમુક્તિઆપીજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
===============================================================
August 7th 2021

. .પરમાત્માનો પાવનપ્રેમ
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ સમયની સાથે આગમનવિદાય થાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,એ પરમાત્માની સમયનીકેડીને છોડી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની મળેલદેહને,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મછે,જે જીવને મળેલદેહને અંતે મુક્તિઆપીજાય
ભારતની ધરતીપર અનેક પવિત્રદેહથી,પરમાત્મા જન્મ લઈને કૃપા કરી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
જગતપર જીવને જન્મમરણથી અનુભવ થાય,ના કોઇથીજ દેહથીદુર રહેવાય
મળેલદેહને સતયુગ કળીયુગનો સ્પર્શથાય,જે સમયનીસાથે જીવને સ્પર્શીજાય
અદભુતકૃપા પરમાત્માની જગતપર,સમયની સાથે ચાલતા દેહને સમજાઇજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષારહે,એજ શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 5th 2021
. .પ્રભુને વંદન
તાઃ૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના માનવદેહને જગતમાં કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી થાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,એ જીવને માનવદેહથી અનુભવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધાએ,દેહને પાવનરાહે દેખાય
પવિત્રધર્મની રાહ મળે જીવનાદેહને,જ્યાં ધુપદીપકરી ઘરમાં પુંજાકરાય
જગતમાં જીવનુ અવનીપર આગમન,જે અનેકપ્રકારના દેહથી મેળવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પ્રભુની પાવનકૃપા અવનીપર,જીવને પ્રાણીપશુમાનવીથી દેહ આપીજાય
જન્મમળે દેહથી જીવનેજે સમયસાથે લઈ જાય,એ કર્મથી દેહ મળીજાય
શ્રધ્ધાભાવથી ઘરમાં પુંજનકરી,ધુપદીપકરી શિવલીંગને દુધ અર્ચના કરાય
પવિત્ર ભાવનાથી પ્રભુને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળતી જાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 4th 2021
.
.શ્રધ્ધાની કૃપા
તાઃ૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,ઍ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જીવને સંબંધ જન્મમરણનો ધરતીપર,જે ગતજન્મ મળેલદેહથી મેળવાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
માનવદેહ પર પરમાત્માની કૃપાજ મળે,જે શ્રધ્ધાથી પ્રભુને પુંજા કરાય
કુદરતની આ લીલા જગતપર,મળેલદેહને નિખાલાસ ભક્તિથી મેળવાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશ પર,જે સમયે દેહથી જન્મ લઈજાય
એ પવિત્રરાહની પ્રેરણા મળે જીવનમાં,એજ મળેલજન્મ સફળ કરીજાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમા જે મળેલદેહને,સમયે જન્મમરણથી બચાવીજાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પાવનપ્રેમમળે નિખાલસ સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવનમાં શ્રધ્ધારાખીને પવિત્રદેવ અને દેવીઓને,ધુપદીપથી વંદન કરાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
#################################################################