સમજણ સમયની
. .સમજણ સમયની
તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહપર પ્રથમ પરમાત્માની,પવિત્રકૃપાએ જીવને દેહ મળી જાય જીવને સંબંધ ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મમળતા દેહ મળી જાય .....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય. અજબકૃપાળુ પ્રભુ છે અવનીપર,જ્યાં અનેકદેહથી જીવને આગમન મેળવાય મનુષ્યદેહ મળતાજીવને સમયની સમજણમળે,એસમયનીસાથે ચાલતા સમજાય જીવનમાં સમયને પારખીચાલતા,પ્રભુકૃપાએ દેહનેસમજણનો સાથ મળતો જાય પવિત્રકૃપાએ મળેલસમયને સમજીનેચાલતા,જીવનમાં નાકોઇ તકલીફ અડીજાય .....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય. માનવદેહના જીવને જીવનમાં સમયની સાથેચાલતા,દેહને અનેકકર્મ કરાવીજાય અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાકહેવાય પ્રાણી પક્ષી પશુ જાનવરનો દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય નાદેહને છોડાય ભારતમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પવિત્રભુમી માનવદેહપર કૃપા થાય .....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય. ==================================================================