August 19th 2021

પ્રભુની કૃપા

.            પ્રભુની કૃપા

તાઃ૧૯/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
          
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જયાં પ્રભુની અનંતકૃપા થઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈજાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપાનો અનુભવ થાય માનવદેહને,જે હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
પવિત્ર તહેવારોમાં પ્રભુએ લીધેલા દેહો,જેમાં દેવ અને દેવીઓનીપુંજા થાય
હિંદુધર્મના પવિત્રમાસમાં અનેક પ્રસંગ ઉજવાય,જેથી પ્રભુનીકૃપા મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં દેવદેવીઓને,શ્રધ્ધારાખીને પવિત્ર પ્રસંગથી ઉજવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
જગતમાં હિંદુધર્મના પવિત્ર તહેવારો,સમયે દુનીયામાં હિંદુમંદીરમાંપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
માનવદેહ એજ પવિત્રકૃપા છે,જૅ જીવને મળેલદેહથી પવિત્રકર્મજ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમા શ્રધ્ધાથી જીવન જીવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment