August 8th 2021

શ્રધ્ધાનો સાથ

****એક યાયાવર: 2010****
.           .શ્રધ્ધાનો સાથ  

તાઃ૮/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની અનેક કેડી અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
નાકોઇજ જન્મ મળેલદેહને સમજ પડે,મળેલ માનવદેહને સમયે સમજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
અવનીપરનુ આગમન એજીવને ગતજન્મે,મળેલદેહના થયેલકર્મથી મેળવાય
અદભુતલીલા પરમાત્માની છે,જે જીવને અવનીપર જન્મમરણ આપી જાય
હિંદુધર્મમાં જીવને જન્મમળે જે પવિત્રદેહ પણથાય,જ્યાં પ્રભુનીપુંજા કરાય
પરમાત્મા ભારતની ભુમીપર હિંદુધર્મમાં,દેવદેવીઓના જન્મથી આવી જાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં પુંજન કરીને વંદન કરાય
પ્રભુકૃપાએ પાવનરાહમળે દેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રરાહે લઇજાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા,દેવ સાથે માતાનીય કૃપા મળતીજાય
અનેકપવિત્ર કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનેમુક્તિઆપીજાય 
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment