August 4th 2021

શ્રધ્ધાની કૃપા

.શ્વાસ આપણો આત્મા અને શરીરને જોડનારો સેતુ : વિશેષ જાણકારી - Sanj Samachar

            .શ્રધ્ધાની કૃપા 

તાઃ૪/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહ મળે જીવને અવનીપર,ઍ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જીવને સંબંધ જન્મમરણનો ધરતીપર,જે ગતજન્મ મળેલદેહથી મેળવાય 
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
માનવદેહ પર પરમાત્માની કૃપાજ મળે,જે શ્રધ્ધાથી પ્રભુને પુંજા કરાય
કુદરતની આ લીલા જગતપર,મળેલદેહને નિખાલાસ ભક્તિથી મેળવાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશ પર,જે સમયે દેહથી જન્મ લઈજાય
એ પવિત્રરાહની પ્રેરણા મળે જીવનમાં,એજ મળેલજન્મ સફળ કરીજાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમા જે મળેલદેહને,સમયે જન્મમરણથી બચાવીજાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પાવનપ્રેમમળે નિખાલસ સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવનમાં શ્રધ્ધારાખીને પવિત્રદેવ અને દેવીઓને,ધુપદીપથી વંદન કરાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment