July 13th 2021
**
**
. .નાલાગણી નામાગણી
તાઃ૧૩/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવને જન્મ મળતા અનુભવાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં,જે દેહના કર્મ અને સત્કર્મથી દેખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર,જે મનુષ્યપ્રાણીપશુ જાનવરથી મળી જાય
માનવદેહએ જીવના ગતજન્મે મળેલદેહના કર્મથી,જે આગમનઆપીજાય
સમયને ના પકડાય કોઇથી જીવનમાં,પણ સમયની સાથે ચાલી શકાય
ગઈકાલને ભુતકાળ કહેવાય,નાકોઇથી યાદ કરીને કોઇ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
આવતીકાલને સમજીને ચાલવા,શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથી દેહને સમજાય
જીવનમાં મળેલદેહથી નાલાગણી કોઇ રખાય,જે પરમાત્માની કૃપાકહેવાય
સમય જગતમાં યુગની સાથેજ ચાલી જાય,ના કોઇથીજ દુર રહીને જીવાય
જીવનમાં કુદરતની કૃપાએજ બધુજ આપી જાય,ના કોઇજ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
###############################################################
July 7th 2021

. .માયા મળી ગઈ
તાઃ૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની અદભુતલીલા કહેવાય
જીવને મળેલમાનવદેહને,સમયની સમજણ પડે જેથઈરહેલ કર્મથી મેળવાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
પાવનલીલા પરમાત્માની જે મળેલદેહને,બાળપણજુવાનીઘડપણથી મળીજાય
નાકોઇ દેહથી છટકાય જગતમાં,પ્રભુને શ્રધ્ધારાખીને વંદન કરતા કૃપા થાય
સમયને જગતમાં કોઇથીય છોડાય,જે અવનીને સતયુગકળીયુગથી સ્પર્શીજાય
સતયુગમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળી જાય,કળીયુગમા માયા મળી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
માયામળી માનવદેહને જીવનમાં,જે નિખાલસપ્રેમ સંગે પવિત્રપ્રેમ આપી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી છટકાય,પ્રભુની શ્રધ્ધાથી ભક્તિકરતા બચીંજવાય
મોહમાયાનો સંબંધ સમયસંગે ચાલતો જાય,જે આશાઅપેક્ષાથી દુરરાખી જાય
નિખાલસ ભાવનાથી દેહને માયા મળી જાય,જે જીવનમાં સુખજ આપી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
**************************************************************
July 7th 2021
++
++
. .પ્રેમને પકડજો
તાઃ૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથી પુંજા કરાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે કૃપાએ પવિત્ર પ્રેરણા આપી જાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
પરમાત્માએ જન્મ લઈ ભારતની ભુમીને,હિંદુ ધર્મમાં એપવિત્ર કરી જાય
અનેકદેહથી માનવદેહને પવિત્રપ્રેમની રાહ દેવા,જન્મમરણથી આવીજાય
જગતમાં જન્મ મળતા જીવને સમયસાથે ચાલતા,દેહથી અનેકકર્મ કરાય
પરમાત્માએ લીધેલદેહ એ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાવીજાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
જીવનમાં પ્રેમને અનેકરાહે સંબંધઅડે,જગતમાં મળેલદેહથી નાદુર રહેવાય
નિખાલસપ્રેમને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુનીધુપદીપથી પુંજાથાય
માગણી મોહને દુરરાખવા નિખાલસતાને પકડી,પવિત્રરાહે જીવન જીવાય
એજ પરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જે પવિત્ર પ્રેમને પકડીને ચલાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
##############################################################
June 28th 2021
@@
@@
. .માબાપના આશિર્વાદ
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જગતપર,અબજો વર્ષોથી સમયસાથે ચાલી જાય
પરમ શક્તિશાળી પરમાત્મા અવનીપર,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
અવનીપરનુ આગમન એ જીવને,ગતજન્મના કર્મથી દેહ મળતાજ દેખાય
માનવદેહ મળે જ્યાં માબાપનો પવિત્રપ્રેમ થાય,એ સંતાનથી જન્મીજાય
જન્મ મળતા જીવને દેહ મળે,જે મળેલદેહને ઉંમરના સંબંધથી મેળવાય
સંતાનને જીવનમાં પવિત્રરાહ મળૅ,જ્યાં માબાપના આશિર્વાદ મળીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
જીવનમાં પ્રેમનો સંબંધ મળેલદેહને,જે અનેકરાહે પ્રેમ દેહને મળતો જાય
પ્રેમની અનેક કેડી ધરતીપર મળે,એ નિખાલસ,પવિત્ર,સ્વાર્થથી મેળવાય
પવિત્રપ્રેમ મળે વડીલના જીવનમાં,સંગે નિખાલસ સંબંધીનાપ્રેમ મળીજાય
કળીયુગની હવામાં સમજીને જીવતા,દેખાવનો પ્રેમપણ જીવને જકડી જાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 27th 2021
@
@
. .નિખાલસપ્રેમની પકડ
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,જે અનેકરાહે જીવનમાં દેહને સમજાય
કુદરતની આ લીલા અવનીપર મળે દેહને,એ અનેકકર્મના બંધનથી મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
જીવનેજગતપર મળેલદેહના કર્મનોસંગાથ,જે સમયસંગે ચાલતા દેહ મળીજાય
પાવનરાહ મળે દેહને અવનીપર સમયસંગે,એ મળેલદેહની માનવતા કહેવાય
જગતપર નાકોઇજ દેહની તાકાત છે જીવનમાં,જે પરમાત્માથી દુર લઈ જાય
એસમયને સમજી ચાલતા માનવદેહને,કુદરતની પવિત્રકૃપા જીવનમાં મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
શ્રધ્ધારાખીને મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે સરળજીવનનીરાહ આપીજાય
માગણી મોહને દુર રાખતા મળેલ દેહપર,પરમાત્માની પવિત્રકૃપાજ થઈ જાય
અવનીપર જીવનેમળેલદેહને સમયસાથે ચાલવા,પ્રભુકૃપા પવિત્રરાહ આપીજાય
માનવજીવનની જ્યોત પ્રગટે ધરતીપર,જે અનેકદેહોને પવિત્રપ્રેમથી મળી જાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
################################################################
June 26th 2021
. .પકડેલ પ્રેમ
તાઃ૨૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સંબંધ મળી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને,અનેકરાહે પ્રેમનીરાહ દેહને મળતી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
અવનીપર જીવને અનેકદેહ મળે,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પાવનકૃપા દેહને મળે,જે અનેકરાહે દેહને પ્રેમ મળતો થાય
જીવનમાં પકડેલ પ્રેમ એ પરમાત્માની કૃપા,એ જીવનમાં સમયેજ સમજાય
સરળજીવનમાં પ્રભુનો નિખાલસપ્રેમ મળી જાય,જે દેહને સુખ આપી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
જીવને મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સાથ રહે,ના કોઇદેહથી છટકાય
શ્રધ્ધાએજ પવિત્રકૃપા પ્રભુની છે,જે જીવનમાં ભક્તિનીઆંગળી ચીંધી જાય
મળેલદેહને જીવનમાં બાળપણજુવાની ઘડપણથી જીવાય,નાકોઇથીછટકાય
પવિત્રપ્રેમની કૃપા થાય જીવનમાં,જે સંબંધીઓની સાથે વડીલોથી મેળવાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
***************************************************************
March 1st 2021
. .સવાર સાંજ
તાઃ૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારસાંજ એજ પાવનકૃપા સુર્યની,જગતમાં એ આપી જાય
સમય નાપકડાય કોઇથીય,એ કુદરતની અજબલીલા કહેવાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
અવનીપર મળેલદેહને સમયસંગે ચાલવા,સુર્યદેવની કૃપા થાય
સુર્યના ઉદયથી સવાર પડે જગતમાં,જે દેહને કર્મકરાવી જાય
અદભુતકૃપા સુર્યદેવની અવનીપર,જેજીવને સમજણ આપીજાય
પવિત્ર દર્શન થાય સુર્યના સવારે,અને સાંજે વિદાય લઈ જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
કુદરતની પાવનલીલા છે નિરાળી,નાઆશા અપેક્ષા કદી દેખાય
સરળ જીવનનીરાહ આપે દેહને,એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય
અબજો સમયથી અવનીપર કૃપા કરી,દેહને રાહત આપી જાય
એજ કૃપાળુ છે જગતમાં,ના કોઇની તાકાત કે તેને રોકી જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
******************************************************
January 22nd 2021

. .પવિત્ર દર્શન
તાઃ૨૨/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના દેહને સવારસાંજ મળે,જે પવિત્ર સુર્યદેવથી મળી જાય
જીવનમાં સવાર અને સાંજ મળે,જે તેમના પવિત્ર દર્શનથી મેળવાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
કુદરતની કૃપાને નાકોઇ રોકી શકે,પણ શ્રધ્ધાથી પ્રેમથી વંદન થાય
પાવનકૃપા મળે શ્રધ્ધાથી સુર્યદેવની,જ્યાં પ્રભાતે તેમને અર્ચના કરાય
સવારના સુર્યદેવના પ્રકાશના સ્નાનથી,મળેલ દેહને શક્તિમળી જાય
અવનીના આગમનથી તેમનીકૃપા,અબજો વર્ષોથી દેહ પર થઈ જાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
માનવ દેહને ભક્તિથી પાવનરાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય
સુર્યદેવના પવિત્રદર્શન સવારસાંજે થાય,એજ દેહને કર્મ કરાવી જાય
જીવનેસંબંધ કર્મનો જેજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
પવિત્રકૃપા સુર્યદેવની મળેદેહને,જે શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
*********************************************************
January 4th 2021
***
***
માયા મળે
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા માનવદેહને,કળીયુગની માયાને સમજીનેજ ચલાય
એ પરમાત્માનીકૃપા અવનીપર,જે મળેલદેહને મોહમાયાથી બચાવી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
અનેકદેહ મળે જીવને કર્મથી,જે પ્રાણીપશુપક્ષી સંગે માનવ પણ થઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,ઉંમરમાં સમજણનો સંગાથ મળી જાય
કર્મનોસંબંધ એ સમજણ જીવની,માનવદેહમાં પવિત્રકર્મેનીરાહ આપી જાય
કુદરતનીલીલા જગતપર દેહને માયા મળી જાય,જે અભીમાન આપી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
કળીયુગમાં દેખાવની કેડી આવીને,એ માનવદેહને સમજણથી કાપી જાય
મોહ અને માયા એ મળેલદેહના સંબંધ,જે સમયે જીવને મળતા થઈજાય
મળેલદેહને જ્યાં મોહ સ્પર્શે જીવનમાં,ત્યા આફત દેહને દુઃખ આપી જાય
માયાની કેડી મળતા જીવનમાં,અનેક દેહોથી જીવનમાં તકલીફ મળીજાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
*****************************************************************
January 3rd 2021

. .દોડતા આવજો
તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનો પવિત્રપ્રેમ પકડવા,સમય પકડીને દોડતા આવજો અહીં
ના કોઇનીય તાકાત જગતમાં,મળેલદેહથી સમયથી કદી છટકાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
પવિત્રકેડી કલમની જગતમાં,જે અનેક દેહોને વાંચનથી મળી જાય
નિર્મળરાહને પકડી મગજને પ્રેરતા,માતા સરસ્વતીનીજ કૃપા થાય
પ્રેમથી પ્રેમનો હાથ પકડતાજ,કલમપ્રેમીઓથી સમય પકડાઈ જાય
એજ કૃપા કલમની હ્યુસ્ટનમાં કહેવાય,જેનું સન્માન જગતમાં થાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
આજકાલ સમજીને ચાલતા પ્રેમીઓ,જગતમાં કલમની જ ઓળખાય
માનવતાની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને મોહમાયાથી છોડીજાય
દોડીઆવે માતા સરસ્વતીનો પ્રેમ,જે નિખાલસતાથી કલમને પ્રેરીજાય
એ મળેલ માનવદેહ પર કૃપાજ કહેવાય,જે અવનીપર યાદ મુકી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
##############################################################