માયા મળે
******
માયા મળે તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સમયને સમજી ચાલતા માનવદેહને,કળીયુગની માયાને સમજીનેજ ચલાય એ પરમાત્માનીકૃપા અવનીપર,જે મળેલદેહને મોહમાયાથી બચાવી જાય .....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય. અનેકદેહ મળે જીવને કર્મથી,જે પ્રાણીપશુપક્ષી સંગે માનવ પણ થઈ જાય મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,ઉંમરમાં સમજણનો સંગાથ મળી જાય કર્મનોસંબંધ એ સમજણ જીવની,માનવદેહમાં પવિત્રકર્મેનીરાહ આપી જાય કુદરતનીલીલા જગતપર દેહને માયા મળી જાય,જે અભીમાન આપી જાય .....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય. કળીયુગમાં દેખાવની કેડી આવીને,એ માનવદેહને સમજણથી કાપી જાય મોહ અને માયા એ મળેલદેહના સંબંધ,જે સમયે જીવને મળતા થઈજાય મળેલદેહને જ્યાં મોહ સ્પર્શે જીવનમાં,ત્યા આફત દેહને દુઃખ આપી જાય માયાની કેડી મળતા જીવનમાં,અનેક દેહોથી જીવનમાં તકલીફ મળીજાય .....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય. *****************************************************************