January 15th 2021

નિર્મળ ભાવના

***ટૂંકીવાર્તા-બોધકથાઓ – પ્રેરકવાતો – Page 9 – "દાદીમા ની પોટલી"….***
.           નિર્મળ ભાવના

તાઃ૧૫/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે જીવતા માનવદેહને,અવનીપર અનેક કર્મથી સમજાય
પાવનરાહ મળે નિર્મળ ભાવનાએ,પરમ શ્રધ્ધાએજ ભક્તિ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
મળેલદેહપર મમ્મીની કૃપા થાય,અવનીપરના આગમનથી દેખાય
નિર્મળ ભાવનાથી મળેલ દેહને,જીવનમાં શાંંતિનીરાહ મળી જાય
કર્મનો સંબંધ અવનીપર જીવને,જે સમય સમયે દેહથી મેળવાય
મળેલ દેહને જીવનમાં અનેક રાહ મળે,જે કર્મથી સ્પર્શ કરીજાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
અવનીપર પ્રેમનો સાગર વહે છે,જે જીવને દેહ મળતા સમજાય
પાવનરાહે જીવન જીવતાજ દેહને,સંબંધ મળે નિખાલસ પ્રેમથી
કુદરતની આલીલા જગતપર,અનેક સમયથી દુનીયામાં મળીજાય
નિર્મળરાહે જીવન જીવતા માનવદેહને,પ્રેમસાગરનો સંગાથ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
********************************************************