January 10th 2021

મળે જીવનમાં

++ મનની બીમારીઓથી છૂટવું હોય તો વિશ્વાસના ઔષધ સાથે હરિનાં શરણે રહેવાથી અહમ્-સંશયથી મુક્તિ મળે | નવગુજરાત સમય++

.           .મળે જીવનમાં    

તાઃ૧૦/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અવનીપરનુ આગમન છે જીવનુ,ગત જન્મે મળેલ દેહથી મેળવાય
થયેલકર્મ એજ કેડી જીવની,જે જીવને આવનજાવનથીજ સમજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મની કેડી મળે,સંગે નિર્મળતાથીજ જીવાય 
નાકોઇ અપેક્ષા દેહની રહે,જે પવિત્રરાહે જીવનનીરાહ આપી જાય
જીવને મળેલદેહનેસમયે કર્મ સ્પર્શી જાય,જે જીવનમાં કર્મ કહેવાય
જીવનમાં સમયને સાચવી ચાલતા,સત્કર્મની પાવન કેડી મળી જાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
આંગણે આવી પેમ મળે જીવનમાં,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
નિર્મળ ભાવના રાખી જીવન જીવતા,સમય સમયને સચવાઈ જાય
સત્કર્મની રાહ મળે જીવનમાં દેહને,જે પાવનરાહથી કૃપા થઈજાય
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનાદેહને સરળતા મળીજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
************************************************************
              .