January 28th 2021

અપેક્ષાનો આશા

.           .અપેક્ષાની આશા       

તાઃ ૨૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહના મનમાં સમયની સાંકળ ચાલે,જે તેના વર્તનથી દેખાય
કળીયુગ સતયુગની સમજણથી જીવતા,નાઅપેક્ષાની આશા રખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
આગમનનો સંબંધ એથયેલકર્મનો,જે ગતજન્મના વર્તનથી મેળવાય
કુદરતની આજ લીલા જગતમાં,ના કોઇજ જીવથી કદીય છટકાય 
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભારતની ભુમીને પાવન કરી પરમાત્માએ,જે પવિત્ર દેહથી દેખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
મળે પરમાત્માના આશિર્વાદ દેહને,જ્યાં પરમાત્માની ભક્તિપુંજાથાય
માનવદેહના જીવને શાંંતિ મળે,જે જીવને અપેક્ષાથીજ દુર લઈ જાય
પવિત્રજીવનની રાહ મળે,એ પવિત્રદેહના આશિર્વાદે સત્કર્મ થઈજાય
સમયનીસાથે ચાલતા જીવનમાં,પરમાત્માની પાવનકૃપાએ આનંદથાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
*************************************************************
January 28th 2021

જલ્દી દોડજે

.             .જલ્દી દોડજે           

તાઃ૨૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવને કર્મની રાહ આપી જાય
સમયનીસાથે ચાલતા રહેવા મળેલદેહથી,નિખાલસ જીવન મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના દેહથી સમજાતી જાય
માનવદેહ એજ કૃપા જીવ પર,જે પાવનરાહે જીવન જીવડાવી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર,એ પશુપક્ષીમાનવદેહથી મળતો જાય
પવિત્રકૃપા મેળવવા ભક્તિરાહ પર,જલ્દી દોડજે મુક્તિરાહ મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
જીવને દેહથી થયેલ કર્મનો સ્પર્શ,એ જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કર્મનો સંબંધ જીવનમાં,ના કોઇજ જીવથી કદી છટકાય
માગણી મોહને પારખી જીવન જીવતા,આફતથી જલ્દી દોડીને છોડાય
અદભુતલીલા અવનીપર પ્રભુની,જગતમાં ના કોઇ જીવથી કદી છ્ટકાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
###########################################################

 

 

 

January 28th 2021

मेरे सांईबाबा

Video : દર્શન કરો અમદાવાદના રામદેવનગરમાં આવેલા સાંઇ મંદિરના - Sandesh

.           .मेरे सांईबाबा            

ताः२८/१/२०२१              प्रदीप ब्रह्मभट्ट    

शेरडीवाले मेरे सांईबाबा,जगतमें भक्तोके दुःख प्रेमसे हरते है
पावनराहकी केडीमीली भक्तीसे,जीवनमें शांंतिभी मीलजाती है 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
समयके साथ हम जहां चलतॅ है,वहां जीवनमे क्रुपा मीलती हे
अनंतप्रेमकी क्रुपा मीली श्रध्धासे,जो आशिर्वादसे मील जाती है
भोलेनाथकी पावनक्रुपा हुइ,जो शेरडीमे संत सांइबाबासे आगये
द्वारकामाईका साथ मीला बाबाको,जो पवित्र धरतीभी कर गये 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
ॐ श्री सांइनाथाय नमः के स्मरणसे,शेरडीसेक्रुपा मील जातीहै
जन्ममरणका संबंध रहेता है जीवको,जो मानव देहका कर्म है
मळेल मानवदेहको ना नातजात अडे,जो मानवता महेंकाती है
श्रध्धा और सबुरीका संबंध देहको,जो बाबाने पावन कर दीया
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
********************************************************