January 6th 2021

પ્રભુનો પ્રેમ

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .પ્રભુનો પ્રેમ 

તાઃ૬/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાળુ પ્રભુનોપ્રેમ મળી જાય
પાવનરાહ મળે દેહને પવિત્રકર્મથી,જે મળેલદેહને માનવતા દઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,મળેલદેહને એ પવિત્રરાહે લઈજાય
જીવને પવિત્રરાહ મળે કર્મની,એ નિર્મળ ભાવનાએ કર્મ કરાવી જાય
મળેલદેહને પ્રભુનો પ્રેમ મળી જાય,જે ભક્તિથી શાંંતિને આપી જાય
પવિત્ર શ્રધ્ધાએ પરમાત્માનુ પુંજન કરતા,અખંડપ્રેમ દેહને મળી જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
અદભુતલીલા પરમાત્માની થઈ,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
પવિત્રદેહ લઈને પધાર્યા ભુમીપર,એદેહથી જીવોને પાવનરાહ દઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
સરળ જીવનની રાહ પકડતા દેહપર,પ્રભુની કૃપાની વર્ષાજ થઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 6th 2021

માતા લક્ષ્મી

               .માતા લક્ષ્મી                  

તાઃ૬/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
પાવનકૃપા કરે જગતમાં દેહો પર,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય
જગતમાં માતા લક્ષ્મીથી ઓળખાય,એ વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
શ્રધ્ધા વિશ્વાસથી માતાને વંદન કરતા,તેમની કૃપાએ ધન વર્ષા થઈ જાય
મળેલદેહને જીવનમાં સુખ મળે,જે સમાજમાં મળેલદેહને પ્રેમ આપી જાય
વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી,જે માતાજીની પવિત્રપ્રેરણાથી દેખાય
અજબક્રુપાળુ માતા એ થયા અવનીપર,જે મળેલદેહોને સુખ આપી જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
પરમાત્માની એ પાવનકૃપા મળેલદેહ પર,જે પવિત્ર માતા લક્ષ્મીથી દેખાય
આરતી કરી અર્ચના સહિત વંદન કરતા,માતાજીની કૃપાનો અનુભવ થાય
અનંતશાંંતિ મળે જીવનમાં મળેલ દેહને,એ જીવનમાં નાતકલીફ મળીજાય
પરમપ્રેમાળ માતા છે અવનીપર,જે પવિત્ર ભારત દેશમાં જન્મ લઈ જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
*******************************************************************