July 13th 2021

નાલાગણી નામાગણી

**વિચારીને કર્મ કરો, અપેક્ષા વિના કરો - Sandesh**
.         .નાલાગણી નામાગણી

તાઃ૧૩/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવને જન્મ મળતા અનુભવાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં,જે દેહના કર્મ અને સત્કર્મથી દેખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર,જે મનુષ્યપ્રાણીપશુ જાનવરથી મળી જાય
માનવદેહએ જીવના ગતજન્મે મળેલદેહના કર્મથી,જે આગમનઆપીજાય
સમયને ના પકડાય કોઇથી જીવનમાં,પણ સમયની સાથે ચાલી શકાય
ગઈકાલને ભુતકાળ કહેવાય,નાકોઇથી યાદ કરીને કોઇ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
આવતીકાલને સમજીને ચાલવા,શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથી દેહને સમજાય
જીવનમાં મળેલદેહથી નાલાગણી કોઇ રખાય,જે પરમાત્માની કૃપાકહેવાય
સમય જગતમાં યુગની સાથેજ ચાલી જાય,ના કોઇથીજ દુર રહીને જીવાય
જીવનમાં કુદરતની કૃપાએજ બધુજ આપી જાય,ના કોઇજ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
###############################################################

 

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment