April 29th 2022
. સેવાનો સંગાથ
તાઃ૨૯/૪૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ તકલીફ અડી જાય
એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળી જાય,જે પવિત્રરાહે જીવાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન એ સમયની સાંકળ,એ જીવને ગતજન્મથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે સમયની સાથે ચાલતો જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનના દેહની પુંજાકરવા પવિત્ર મંદીરમાં,શ્રધ્ધારાખીને પુંજન કરાય
જીવને મળેલ માનવદહને સમયનીસાથે ચાલતા,જીવને મુક્તિ મળી જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 25th 2022
. अदभुत लीला
ताः२५/४/२०२२ प्रदीप ब्रह्मभट्ट
समयके साथ चलनेसे मानवदेहको,परमात्माकी पावनक्रुपाही मील जाती है
जीवको मानवदेह मीले अवनीपर,येही अदभुतलीला भगवानकी होजाती है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
अवनीपरका संबंध जीवका देहसे होता है,मानवदेह ए परमात्माकी क्रुपाहै
जीवका अवनीपरका आगमन ए जन्मसे होता है,जे अनेकदेहसे मीलता है
परमात्माकी पावनक्रुपासे मानवदेह मळे,जीवको प्राणीपशुजानवरसेबचाताहै
मानवदेह ए गतजन्मके देहके कर्मसे मीलता है,नाकोइ दुर रहे सकता है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
अदभुतलीला अवनीपर परमात्माकी है,ए मळेलधकी श्रध्धाभक्तिसे मीलतीहै
कुदरतकी पावनक्रुपा मानवदेहको,समयके साथ पवित्रकर्म कराये जाते है
जीवनमे नाकोइ आशा और अपेक्षा रहे.येही देहको पावनराहसे ले जातेहै
पावनक्रुपा मानवदेहको मीले,जो जीवनमे घरमे प्रभुक़ी पुंजा हो जाती है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
###################################################################
April 6th 2022
. મળેલ સમજણ
તાઃ૬/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્ર પાવનરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે સમયે જીવને માનવદેહ દઈ જાય
જીવને જન્મમરણનો સંબંધ જે અનેકદેહના,સંબંધથી અનુભવ થઈ જાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે દેહ મળતા સમયસાથે ચાલીજાય
સમયેજીવને નિરાધારર્દેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમેળવાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવને કર્મનોસંગાથ મળીજાય
સમયનીસાથે ચાલવા મળેલદેહને,શ્રધ્ધાથી ભક્તિનીપવિત્રરાહેજીવનજીવાય
માનવદેહને ભગવાનનો પ્રેમમળે જીવનમાં,જે મળેલ સમજણથીજ જીવાય
મળેલદેહનાજીવને અવનીપર આગમનમળે,જે દેહથી થયેલકર્મથી મેળવાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
===============================================================
March 27th 2022
. .પ્રેમને પકડજો
તાઃ૨૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કેઆશા અડીજાય,પ્રભુકૃપાએ સુખમળીજાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
કુદરતની આપવિત્રલીલા અવનીપર,એ માનવદેહને પવિત્રરાહેલઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિભજનથી પુંજા કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર સમયે થાય,નાકોઇથી કદીય દુરરહીને જીવાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
લાગણી માગણીને દુર રાખીને જીવતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમય સાથે દેહને લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા માનવદેહથી,ધરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાકરાય
જગતમાં નાકોઇ દેહથીછટકાય,પરમાત્માનીકૃપાએ સમયની સાથે ચલાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
############################################################
March 25th 2022
. કર્મનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે લઈ જાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત,જે મળેલદેહને ઉંમરથી એદુર લઈ જાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જે જીવને,પ્રાણીપશુજાનવર કેપક્ષીથી મળીજાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જ દેહને કર્મનીકેડી આપીજાય
અનેકકર્મનો સંબંધ મળેલદેહને,જે બાળપણજુવાની અન ઘડપણથી કરાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં કર્મકરતા,પાવનકૃપાએ ના કોઇ અપેક્ષા અડીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇજ દેહથી કદી દુર રહેવાય
જીવનમાં પવિત્ર પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
=================================================================
March 23rd 2022
. અદભુતકૃપા મળે
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આફત જીવનમાં અડતી જાય
જીવનમાં પાવનરાહમળે એકુદરતનીકૃપા કહેવાય,નાકોઇતકલીફ દેહને મળીજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ જીવને સમયની સાથે લઈજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપાએ મળે.જેદેહને પવિત્રકર્મનીરાહઆપી જાય
જગતપર જન્મમરણનો સંબંધ જીવને,જે દેહમળતા સમયનીસાથે જીવને લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધછે એ પરિવારથી,સાથ મળતા જીવનમાં સમય સમજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રભુમીકરી પરમાત્માએ જ્યાં પ્રભુના,અનેક મંદીરમાં માનવદેહથી પુંજાય કરાય
કુદરતની આ પાવનકૃપા કહેવાય જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી મુક્તિ આપી જાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહથી ઘરમાં પુંજા કરી જીવાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
====================================================================
March 20th 2022
. . કાતરની અસર
તાઃ૨૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને,સમયે પરમાત્માની કૃપાનો અનુભવ થાય
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ છે,જે જીવનમાં દેહથીજ થતાજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને માનવદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહને કર્મ આપી જાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,કૃપાએ સત્કર્મ કરાવી જાય
મળેલદેહને સમયે કળીયુગની કાતરથી બચવા, પરમાત્માને વંદન કરાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં અનેકદેહથી જન્મી જાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને મળેલદેહને સમયની રાહમળે,જેમાનવદેહને આગમનથીજ દેખાય
માનવદેહના જીવને કર્મનો સંબંધ રહે,જે જીવને જન્મમરણ આપી જાય
કળીયુગનીકેડી અવનીપર સમયેઆવીજાય,નાકોઇથી એનાથી દુરરહેવાય
કળીયુગનીકાતર એજીવનમાં તકલીફ આપીજાય,પ્રભુનીસેવા બચાવીજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
================================================================
March 18th 2022
. કૃપા મળે દેહને
તાઃ૧૮/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલ માનવદેહને સમજાય
સમયસમજીને ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપામળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથી જીવને મળતો જાય
અવનીપર જીવનેસંબંધદેહથી,જે કર્મનીકેડીથી આગમનવિદાય મળીજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીથી જન્મલઈજાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવના માનવદેહને ધર્મઅનેકર્મની કૃપામળે,જે સમજીને પાવનરાહે જીવાય
અનેકદેહનો સંબંધ અવનીપર,સમયેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મેળવાય
માનવદેહ એજીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે અનેકરાહે જીવન જીવી જાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધુપદીપકરી પુંજાકરતા,દેહને પ્રભુનીકૃપા મળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
################################################################
March 14th 2022

. પ્રેમ મળે પ્રભુનો
તાઃ૧૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી,ઘરમાં ભગવાનની દરરોજ પુંજા કરાય
મળેપરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
આંગણે આવી પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં પવિત્રરાહે સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભાવનાથી ભગવાનને વંદન કરતા,પ્રભુની કૃપાય મળીજાય
મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળતા,નાકોઇ આશાકેઅપેક્ષા રખાય
માનવદેહને પવિત્રપ્રેમજીવનમાંમળે,જે પવિત્રપ્રેમાળ સંબંધીઓથીમળીજાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,એ મળેલદેહ ના તકલીફ અડીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભાતે,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુજાય કરાય
કુદરતનીકેડીને સમયનીસાથે સમજીને,જીવનમાં પવિત્રરાહ પકડીને જીવાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળતાજ જીવનમાં,પવિત્રરાહે જીવન જીવી જવાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
===============================================================
March 13th 2022
. પવિત્રરાહની કૃપા
તાઃ૧૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,મળેલદેહને પવિત્રકૃપા મળીજાય
જીવને અવનીપર માનવદેહ મળે,એજ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલદેહને શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવાય,એ પ્રભુની કૃપા કહેવાય
જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધાર દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવર સંગેપક્ષી નિરાધાર થાય,માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહના જીવને,પવિત્રરાહની કૃપા મળી જાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયે પરિવાર મળતા આનંદ થાય
જીવનમાં અનેક પ્રેમથી પ્રસંગ મળે,જે પરમાત્માની કૃપાએજ મળતો જાય
લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સમય સાથે દેહને સુખ આપી જાય
એપરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જેજીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
=============================================================