April 6th 2022

મળેલ સમજણ

  ગણેશ ચતુર્થી : 'ગજાનન'ના અંગો બતાવે છે જીવન જીવવાનો માર્ગ, જાણો કયું અંગ શેનું છે પ્રતિક | Gujarat News in Gujarati
.           મળેલ સમજણ

તાઃ૬/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્ર પાવનરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે સમયે જીવને માનવદેહ દઈ જાય
જીવને જન્મમરણનો સંબંધ જે અનેકદેહના,સંબંધથી અનુભવ થઈ જાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે દેહ મળતા સમયસાથે ચાલીજાય
સમયેજીવને નિરાધારર્દેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમેળવાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવને કર્મનોસંગાથ મળીજાય
સમયનીસાથે ચાલવા મળેલદેહને,શ્રધ્ધાથી ભક્તિનીપવિત્રરાહેજીવનજીવાય
માનવદેહને ભગવાનનો પ્રેમમળે જીવનમાં,જે મળેલ સમજણથીજ જીવાય
મળેલદેહનાજીવને અવનીપર આગમનમળે,જે દેહથી થયેલકર્મથી મેળવાય 
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment