March 13th 2022

પવિત્રરાહની કૃપા

 પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
.            પવિત્રરાહની કૃપા

તાઃ૧૩/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,મળેલદેહને પવિત્રકૃપા મળીજાય
જીવને અવનીપર માનવદેહ મળે,એજ ગતજન્મના થયેલકર્મથી મેળવાય 
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલદેહને શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવાય,એ પ્રભુની કૃપા કહેવાય
જીવને  અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધાર દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવર સંગેપક્ષી નિરાધાર થાય,માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહના જીવને,પવિત્રરાહની કૃપા મળી જાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયે પરિવાર મળતા આનંદ થાય
જીવનમાં અનેક પ્રેમથી પ્રસંગ મળે,જે પરમાત્માની કૃપાએજ મળતો જાય
લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સમય સાથે દેહને સુખ આપી જાય
એપરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જેજીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment