સેવાનો સંગાથ
. સેવાનો સંગાથ તાઃ૨૯/૪૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ તકલીફ અડી જાય એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળી જાય,જે પવિત્રરાહે જીવાય ....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય. અવનીપરનુ આગમન એ સમયની સાંકળ,એ જીવને ગતજન્મથી મળે મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય જગતમાં જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી આગમન થાય માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે સમયની સાથે ચાલતો જાય ....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય. હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈ જાય અનેક પવિત્રદેહથી ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં પ્રભુની ભક્તિ કરાય ભગવાનના દેહની પુંજાકરવા પવિત્ર મંદીરમાં,શ્રધ્ધારાખીને પુંજન કરાય જીવને મળેલ માનવદહને સમયનીસાથે ચાલતા,જીવને મુક્તિ મળી જાય ....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++