August 13th 2021
###
###
. .પવિત્રકૃપાળુ માસ
તાઃ૧૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ધરતીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થાય
પવિત્ર હિંદુધર્મ ભારતમાંછે,એ પવિત્ર શ્રાવણમાસમાં પ્રભુની કૃપામળી જાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
જીવને મળેલ જન્મથી દેહ મળે,જે સમયની સાથે લઈજાય એ અનુભવ થાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે ભારતથી આવેલ ભારતીયોથી મેળવાય
મળેલમાનવદેહને પરમાત્માએ આંગળીચીંધી,જે પવિત્ર શ્રાવણમાસથી મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેને ના બીજા કોઇ ધર્મથી માનવીથી દુર રખાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
પવિત્ર શ્રધ્ધાળુભક્તો હિંદુ ધર્મમાં,જે પ્રભુના પવિત્રમંદીરમાં જઈ પુંજાકરીજાય
દુનીયામાં ભારતની ધરતી પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
મળેલદેહથી પવિત્રભક્તિની રાહઆપી,અંતે એ ભક્તોનાજીવને મુક્તિમળીજાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતથી,એ જગતમાં ભારતીઓની પવિત્રપ્રેરણા થાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
#################################################################
August 12th 2021
. .પવિત્રમાસમાં કૃપા
તાઃ૧૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે ભોલેનાથની મળેલદેહને,જ્યાં શ્રાવણ માસમાં પુંજન કરાય
શ્રધ્ધા રાખીને હિંદુધર્મના આ પવિત્રમાસમાં,મહામૃત્યુંજયમંત્રથી પુંજા થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
શ્રાવણ માસમાં આ મંત્ર ૐ ત્રયમ્બકં યજામહે। સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ । મૃત્યોર્મુક્ષીયમામૃતાત।જે દુધઅર્ચનાકરીને બોલાય
પવિત્ર પુજ્ય શંકર ભગવાન હિંદુધર્મમાં,અજબશક્તિશાળી દેવ પણ કહેવાય
પવિત્રમાસમાં શ્રધ્ધા રાખીને ધુપદીપકરી,ઘરમાં પુંજાકરી શ્રધ્ધાથી વંદન થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
ભારતની ધરતીપર પવિત્ર ગંગાને વહાવી,જે જટાપરથી આગમન કરાવી જાય
પવિત્ર શંકર ભગવાન પરમકૃપાળુ ભક્તોપર,જ્યાં ૐનમઃશિવાયથી પુંજનથાય
પરમકૃપાળુ માતા પાર્વતી છે ભક્તોપર,જેમને ભક્તોથી ધુપદીપ કરીને પુંજાય
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,ભોલેનાથની પુંજાથી જીવને મુક્તિમળી જાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
=================================================================
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
August 11th 2021
. .પવિત્ર માતાની કૃપા
તાઃ૧૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણ માસ છે,એ મહિનામાં શ્રધ્ધાથી ભક્તિપુંજા કરાય
પવિત્ર માસમાં હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,પરમાત્માના દેહની પુંજા થાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જીવને માનવદેહ મળે એપરમાત્માની કૃપા,જે મળેલદેહને અનેકરાહે લઈજાય
કર્મનોસંબંધ જીવને જેદેહને જન્મમરણ આપીજાય,પ્રભુનીભક્તિ કૃપાકરી જાય
અનેકદેહથી પરમાત્માએ દેહલીધા.જે અવનીપર માનવદેહને સુખ આપીજાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા માનવદેહપર,જે જીવનમાં અનંતઆનંદ મળી જાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા જન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મથી મેળવાય,પ્રભુનીકૃપાએ મુક્તિ મળીજાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખમળી જાય
એ અદભુત કૃપાળુમાતા છે હિંદુ ધર્મમાં,જે જગતમાં ધનલક્ષ્મી માતાય કહેવાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
===================================================================
August 9th 2021
**
**
. .શ્રી શંકર ભગવાન
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 8th 2021
. .પરમ કૃપાળુ માતા
તાઃ૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી અને પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં,વ્હાલા માતા દુર્ગા કહેવાય
શ્રધ્ધારાખીને માતાને પુંજાકરીને વંદન કરતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જે શ્રધ્ધાળુ ભક્તોને કૃપા મળીજાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ પવિત્ર હિંદુ ધર્મના તહેવારોમાં દેખાય
પવિત્ર નવરાત્રીના પ્રસંગમાં માતા,નવ સ્વરૂપે પધારીને ગરબે ધુમાવી જાય
ભજનની પવિત્રરાહે તાલી પાડી ગરબે ધુમતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમ શક્તિશાળી માતા ભક્તોના પ્રેમનેપારખી,પવિત્રકૃપા માનવદેહપર થાય
જીવને જગતમાં મળેલદેહથી કર્મ કરાય,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપામળે માતાની જ્યાં,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજનથાય
પરમપ્રેમાળ અને ભક્તોપર કૃપાકરી,મળેલદેહને અંતે જીવને મુક્તિ મળીજાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
#################################################################
August 1st 2021
**
**
. .માતાનો અદભુતપ્રેમ
તાઃ૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પવિત્રદુર્ગા માતાને,સેવાપુંજા સંગે ધુપદીપથી વંદન કરાય
માતાનો અદભુતપ્રેમ મળે જીવનમાં,જે કૃપાથી પરમ સુખ આપી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
પવિત્રકૃપાળુ માતાછે જે નવરાત્રીમાં,નવમાતાના સ્વરૂપે દર્શન દઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રપ્રેમ મળે દુનીયામાં ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજન કરાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં માતાનો પવિત્રપ્રેમ મળી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી વંદન કરી,ધરમાં માતાની પુંજા કરાય
પ્રેમમળે માતાનો જીવનમાં શ્રધ્ધાથી પુંજનકરતા,પવિત્રરાહની જ્યોતપ્રગટે
જીવનમાં ના આશા કે અપેક્ષા રહે,એજ માતાની અદભુતકૃપાજ કહેવાય
પુજ્ય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,સ્મરણ કરીને વંદનથાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
############################################################
July 27th 2021
**
**
. . વક્રતુંડ શ્રી ગણેશ
તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર માતા પાર્વતીના લાડલા નંદન,સંગે પિતા ભોલેનાથ કહેવાય
અવનીપરના આગમનને માબાપની કૃપાથી,ભાગ્યવિધાતાથીય ઓળખાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જે પરમશક્તિશાળી ભોલેનાથથીઓળખાય
માતા પાર્વતી એહિમાલયની પુત્રી,જે સમયે શંકરભગવાનથી લગ્નકરી જાય
ભગવાનની કૃપાએ જન્મલીધો અવનીપર,જે જીવનમાં પરિવારને લાવીજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ કહેવાય,પછી શ્રી કાર્તિકેયનો જન્મપણ થઈ જાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
માબાપની પવિત્રરાહે કૃપામળતા,વક્રતુંડ મહાકાય સર્વકાર્યના પ્રેરકપણ થાય
એવા વ્હાલા લાડલા દીકરા શ્રીગણેશ,જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
પાર્વતી માતાએ દીકરીને જન્મ આપ્યો,એ પરિવારમાં અશોક સુંદરી કહેવાય
શ્રીગણેશએ ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તા કહેવાય,સંગે શુભલાભના પિતાથાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
===============================================================
July 26th 2021

.દેવી પાર્વતી અને શિવ
તાઃ૨૬/૭/૨૦૨૧ (શ્રાવણ માસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પાર્વતીનો,જે પ્રભુ શિવને અનંતપ્રેમ આપી જાય
પાવનરાહે જીવન જીવતા સત્કર્મનો સંગાથ મળે,જે નિખાલસ જીવન જીવાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
પરમકૃપાળુ પરમાત્માનો દેહછે હિંદુધર્મમાં,જેમને સોમવારે દુધ અર્ચના કરાય
સંગેપવિત્રપ્રેમ પત્નિ પાર્વતીનો મળ્યો,જે જગતમાં પતિ મહાદેવની પુંજા થાય
પવિત્ર પ્રભુનોદેહ શંકર કહેવાય,જીવનસંગીની હિમાલયની પુત્રી પાર્વતી થાય
પ્રભુકૃપાથી પવિત્રદેહ જન્મ્યા ભારતમાં,જે દેવી પાર્વતી અને શિવથીજ પુંજાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
હિંદુ ધર્મમાં શંકર ભગવાનને,પાર્વતી પતિ મહાદેવથી ધુપદીપથી પુંજન કરાય
મળ્યો મને ભોલેનાથસંગે માતાપાર્વતીનોપ્રેમ,જે જીવનમાં નાકોઇઅપેક્ષારખાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થતાજ,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્ર પ્રસંગને પારખીને જીવનમાં,શ્રાવણ માસના પ્રથમ દીવસે પુંજન કરાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
################################################################
July 26th 2021
*
*
. .શિવ ભોલે ભંડારી
તાઃ૨૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================
July 24th 2021
. .મારૂતી નંદન
તાઃ૨૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવનપુત્ર હનુમાન છે,જે સંગે બગરંગબલી મહાવીર પણ કહેવાય
અજબ શક્તિશાળી પવિત્રદેહ લીધો,જે માતાઅંજનીના લાડલા દીકરા થાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
અજબશક્તિની કૃપા થતા આકાશમાં ઉડીને,એ સીતામાતાજીને શોધી જાય
પરમાત્માએ દેહલીધો શ્રીરામથી,જેને જીવનમાં સંસારથી પત્નિસીતામળીજાય
શ્રી રામના જીવનમાં રાજા રાવણથી તકલીફ મળી,જે સીતાને ઉપાડી જાય
નાકોઇ સમજણ પડી કે નાકોઇ રાહ મળી,જ્યાં હનુમાનજી મદદ કરી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
જીવનમાં સમયે રામ અને લક્ષ્મણને,ઉંચકીને લાવીને સીતાજીને બતાવી જાય
શક્તિશાળી રાજા રાવણના વર્તનથી,શ્રીરામને જીવનમાં તકલીફ આપી જાય
મહાવીર હનુમાનની પરમશક્તિથી,રાજારાવણથી શ્રીરામસીતાને બચાવી જાય
સમયની સાથે ચાલતા મારૂતીનંદન,શ્રી રાજા રાવણની લંકાને સળગાવી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
#################################################################