August 11th 2021

પવિત્ર માતાની કૃપા


.          .પવિત્ર માતાની કૃપા

તાઃ૧૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણ માસ છે,એ મહિનામાં શ્રધ્ધાથી ભક્તિપુંજા કરાય
પવિત્ર માસમાં હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,પરમાત્માના દેહની પુંજા થાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જીવને માનવદેહ મળે એપરમાત્માની કૃપા,જે મળેલદેહને અનેકરાહે લઈજાય
કર્મનોસંબંધ જીવને જેદેહને જન્મમરણ આપીજાય,પ્રભુનીભક્તિ કૃપાકરી જાય
અનેકદેહથી પરમાત્માએ દેહલીધા.જે અવનીપર માનવદેહને સુખ આપીજાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા માનવદેહપર,જે જીવનમાં અનંતઆનંદ મળી જાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા જન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મથી મેળવાય,પ્રભુનીકૃપાએ મુક્તિ મળીજાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખમળી જાય
એ અદભુત કૃપાળુમાતા છે હિંદુ ધર્મમાં,જે જગતમાં ધનલક્ષ્મી માતાય કહેવાય  
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
===================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment