August 13th 2021

પવિત્રકૃપાળુ માસ

 ###Bhikhubhai Dalsaniya on Twitter: "સૌ સનાતની -શિવ ભર્ક્તો ને પવિત્ર શ્રાવણ માસ શુભારંભે ખૂબ ખૂબ શુભકામનાઓ .… "###
.          .પવિત્રકૃપાળુ માસ

તાઃ૧૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભારતની ધરતીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થાય
પવિત્ર હિંદુધર્મ ભારતમાંછે,એ પવિત્ર શ્રાવણમાસમાં પ્રભુની કૃપામળી જાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
જીવને મળેલ જન્મથી દેહ મળે,જે સમયની સાથે લઈજાય એ અનુભવ થાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે ભારતથી આવેલ ભારતીયોથી મેળવાય
મળેલમાનવદેહને પરમાત્માએ આંગળીચીંધી,જે પવિત્ર શ્રાવણમાસથી મેળવાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેને ના બીજા કોઇ ધર્મથી માનવીથી દુર રખાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
પવિત્ર શ્રધ્ધાળુભક્તો હિંદુ ધર્મમાં,જે પ્રભુના પવિત્રમંદીરમાં જઈ પુંજાકરીજાય 
દુનીયામાં ભારતની ધરતી પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
મળેલદેહથી પવિત્રભક્તિની રાહઆપી,અંતે એ ભક્તોનાજીવને મુક્તિમળીજાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતથી,એ જગતમાં ભારતીઓની પવિત્રપ્રેરણા થાય
 ....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment