March 16th 2022

કૃપાળુ માતાલક્ષ્મી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું  ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.          કૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મનીજ્યોત જગતમાં પ્રસરી,જે મળેલદેહને અનુભવ થઈ જાય
પાવનકૃપા મળે માનવદેહને માતાની,એ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
પ્રભુએ કૃપાકરી ભારતદેશપર,જ્યા હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને જન્મમળતા દેહમળે,જે જીવનમાં કર્મનીરાહે જીવન જીવાય
જીવને દેહથી જન્મ મળે અવનીપર,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રરાહે જીવન જીવવા માતાલક્ષ્મીની,શ્રધ્ધા રાખીને ઘરમાંજ પુંજા કરાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
જીવને મળેલદેહથી નાકદી સમયને પકડાય,કે ના સમયથી કદી દુર રહેવાય
હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથીધુપદીપથી પુંજનકરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ દેહને સુખ મળી જાય
ના કોઇ આશા અપેક્ષા રહે જીવનમાં,જ્યાં માતાની પવિત્રકૃપા મળતી જાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
################################################################
March 12th 2022

નિખાલસ પ્રેમમળે

 vasant panchami 2020 date maa saraswati pujan - I am Gujarat
.           નિખાલસ પ્રેમમળે

તાઃ૧૨/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે કલમનીકેડીને પકડાવી જાય
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતા અવનીપર,એ પવિત્રપ્રેમથી લખાઈ જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પાવનકૃપા મળે માતાની,જે શ્રધ્ધાથી કલમને પકડાઈ જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પાવનકૃપાથી મગજને પ્રેરણાથાય
જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રહે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવન જીવતા,મળેલદેહને પાવનરાહ મળી જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
શ્રધ્ધારાખીને કલમપકડતા જીવનમાં,માતાનીકૃપાએ પ્રેરણા મળતી જાય
અદભુતકૃપાળુ સરસ્વતીમાતા છે,જે માનવદેહને કલમની કૃપાકરી જાય
કલમની પવિત્રકૃપાએ થયેલ રચનાથી,મળેલદેહનુ સન્માન કરાવી જાય
એ પાવનરાહ મળી કલમની જીવનમાં,જે થયેલ રચનાને પ્રેમથી વંચાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
==============================================================

	
March 9th 2022

કૃપા માતાની મળે

 100 Best Images, Videos - 2022 - જય લક્ષ્મી માં - WhatsApp Group, Facebook Group, Telegram Group
.          કૃપા માતાની મળે

તાઃ૯/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,પવિત્ર લક્ષ્મીમાતાની પુંજા કરાય
મળે પવિત્રકૃપા માતાની ભક્તોને,નાજીવનમાં કોઇ અપેક્ષા અડીજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવપરથાય,એ જીવને માનવદેહ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનોપ્રેમમળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુ ભગવાનનો પ્રેમમળે,સંગે લક્ષ્મીમાતાની કૃપા મળી જાય
મળેલદેહના જીવને પાવનરાહમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાવી જાય 
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
અજબકૃપાળુ લક્ષ્મીમાતા અવનીપર,જેમનીકૃપાથી માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષા અડે કે નામોહમાયા,એજ માતાલક્ષ્મીના આશિર્વાદ કહેવાય
જીવનમાં પાવનકૃપાએ સુખ મળી જાય,નાકોઇજ ચિંતા કદી અડીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી માતાને વંદન કરીપુંજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
###############################################################
March 8th 2022

કૃપા મળી મહાદેવની

 મહાદેવ ની આરતી MAHADEV NI AARTI - YouTube
.          કૃપા મળી મહાદેવની

તાઃ૮/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મમાં પવિત્રદેવોના દેવ મહાદેવ,જે શંકર ભગવાનથી પુંજાય
ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા શ્રીગણેશના,એ પિતાજીય કહેવાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
પવિત્રશક્તિશાળી ભગવાન છે,હિંદુંધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
સવારે શિવલીંગપર ૐ નમઃશિવાય,મંત્રબોલી દુધ અર્ચના કરાય
મળેલ જીવના દેહપર પવિત્રકૃપા થતા,જીવનમાં સુખ મળી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા રહે,જ્યાં વિઘ્નહર્તાનીકૃપા થઇજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
હરહર ભોલેમહાદેવ બોલી,સંગે માતાપાર્વતીનીપુંજાકરીને વંદનકરાય
પવિત્રપુત્ર શ્રીગણેશ સંગે પત્નિરિધ્ધીસિધ્ધીના આશિર્વાદ મળીજાય 
મળેલ માનવજીવનમાં ઘરમાંજ,ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય
પરમાત્માના પવિત્રઆશિર્વાદથી,જીવને જન્મમરણથી મુક્તિમળીજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
----------------------------------------------------------------
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ.
-----------------------------------------------------------------

	
March 3rd 2022

જય જલારામબાપા

Jalaram Jayanti wishes, quotes, status, Shayari and sms In Gujarati, Hindi and English - Wishes SMS
.          .જય જલારામબાપા

તા૩/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
મળેલ માનવદેહની પવિત્રજ્યોતપ્રગટી,જે ગુજરાતના વિરપુરગામથી પ્રસરી જાય
પવિત્ર પરિવારને પરમાત્માની પવિત્રકૃપા મળી,શ્રધ્ધાભક્તિથી અન્નદાન કરીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
પરમાત્માએ પ્રેરણા કરી જીવનમાં,કે મળેલદેહથી સમયે ભુખ્યાને ભોજન કરાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇઆશા અપેક્ષા રખાય
માનવતાની મહેંક પ્રસરે મળેલદેહની જીવનમાં,જે વિરપુરના જલારામથીજ દેખાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે વિરબાઈ માતાથીજ ભગવાનનીસેવા કરાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં જીવને મળેલદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે પ્રભુની પુંજા કરાવી જાય
માનવદેહને પવિત્રરાહે જવાની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રસંત વિરપુરના શ્રી જલારામ કહેવાય,જેમને પત્નિ વિરબાઈનો સાથ મેળવાય
હિંદુધર્મમાં એ પ્રભુની પ્રેરણાએ અન્નદાન કરી,અનેક માનવદેહને ભોજન કરાવીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
=====================================================================
March 3rd 2022

જય સાંઇબાબાજી

સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro

            .જય સાંઇબાબાજી

તાઃ૩/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા શંકર ભગવાનની મળી,જે પાથરીમાં સાંઇબાબાથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએજ મેળવાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
જગતમાં જીવનેઅનેકદેહથી જન્મમળે,જે સમયનીસાથે આગમન આપીજાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહ,જે ગતજન્મનાકર્મથી મળી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવનેમળે,જ્યાં શ્રધ્ધાથી સમયેજીવને માનવદેહ મેળવાય
શેરડીગામમાં સમયે સાંઇબાબા આવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળીજાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
મળેલ માનવદેહને સમયે શ્રધ્ધાઅનેસબુરીથી,જીવનમાં સમય સાથેજ ચલાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહને સમયેસમજાઇજાય
સાંઇબાબાએ પવિત્રસંત ભારતદેશમાં,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણે આવી બાબાનો પવિત્રકૃપાજ મળે,જે પવિત્ર કર્મનીરાહ આપી જાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
#################################################################
February 21st 2022

વંદન અંબે માતાને

માતાજી ની આરતી | Saptswar 
.         .વંદન અંબે માતાને

તાઃ૨૧/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મમાં અંબેમાતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપા મળી જાય
પરમકૃપાળુ માતાનેવિનંતી કે આરાશુરથી,ભક્તિપારખી હ્યુસ્ટન આવીજાવ 
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
આરાસુરના વ્હાલા અંબેમાતા પવિત્રદેવીછે,જે ભક્તોને શ્રધ્ધાથી કૃપા મળે
પરમકૃપાળુ માતાછે હિંદુ ધર્મમાં,તેમની શ્રીઅંબે શરણં મમઃથી પુંજાકરાય
પવિત્રહિંદુધર્મનેલઈ હ્યુસ્ટનમાં આવીને રહેવાય,એ માતાની કૃપાજ કહેવાય
અંબેમાતાને પ્રાથનાથી વિનંતી કરાય,કેસમયે આરાસુરથી હ્યુસ્ટનઆવીજાવ
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
ભારતદેશને પવિત્રદેશકર્યો દુનીયામાં,જ્યા કૃપાકરવા દેવદેવીઓ જન્મી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા માનવદેહપર,ભગવાનની પવિત્રકૃપા થાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્રરાહે ભક્તિ કરતા કૃપા મળે,એ મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
----------------------------------------------------------------
**જય અંબે માતા***જય અંબે માતા**જય અંબે માતા***જય અંબે માતા***
----------------------------------------------------------------
February 18th 2022

કૃપા અવનીપર

++What is the name of the wife of Surya? - Quora++
.          .કૃપા અવનીપર

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ પ્રત્યક્ષ દેવ છે હિંદુધર્મમાં,જે સુર્યનારાયણ દેવ કહેવાય
તેમના આગમને દુનીયાને સવારમળે,સમયે વિદાયલેતા રાત્રી થાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
ભારતદેશમાં હિંદુધર્મથી પ્રેરણાકરી,એ મળેલમાનવદેહપર કૃપાથાય
જીવનમાં દીવસને આગમનવિદાય આપવા,સુર્યદેવ દર્શનઆપીજાય
હિંદુધર્મમાં સુર્યદેવનેસવારે જળચઢાવી,ૐ હ્રીં સુર્યાયનમઃથી પુંજાય
જગતમાં અબજોવર્ષોથી કૃપા કરીજાય,જે મળેલદેહને અનુભવથાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
જગતમાં જીવનેદેહથી જન્મમળે,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ પરમાત્માનીકૃપાએ મળીજાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યનારાયણ છે,જેજીવનેમળેલદેહપર કૃપાકરીજાય
સુર્યદેવપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં કૃપાએ સુખમળીજાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
############################################################

	
February 16th 2022

પવિત્રકેડી મળી

 ૧પ ફેબ્રુઆરીઃ વિશ્વ બાલ કેન્સર દિવસ
.          .પવિત્રકેડી મળી

તાઃ૧૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતા સરસ્વતીની,માનવદેહને મહેંકાવી જાય
મળેલમાનવદેહપર માતાનીપાવનકૃપા થતા,કલમની પવિત્રકેડી મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે ગતજન્મના દેહના કર્મથી મળે
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર.એ પરમાત્માનીકૃપાએ મળતો જાય
અનેક નિરાધારદેહથી બચવા,જીવ પવિત્રકૃપાની અપેક્ષારાખી જીવી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જે સમયેજ માનવદેહ અવનીપર મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે અનેકકર્મથી જીવન જીવાય
મળે પાવનરાહમાતાની પવિત્રકૃપાએ,જે જીવનમાં કલમથી રચનાઓથાય
પવિત્રકૃપા માનવદેહનીમળે અવનીપર,જે સમયે મગજથી પ્રેરણાકરી જાય
જગતમાં આજકાલને નાકોઇ પકડીશકે,પણ મળેલદેહથી સમયસાથેચલાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
==============================================================
February 9th 2022

પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા

 100 Best Images, Videos - 2022 - જય લક્ષ્મીનારાયણ - WhatsApp Group, Facebook Group, Telegram Group
.        .પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા  

તાઃ૯/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રભાવનાથી,ભક્તિકરતા જીવનેસુખમળીજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે ભારતદેશમાં,એ પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જગતમાં પવિત્રદેશ ભારતનેકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય 
જીવનમાં ધનનીકૃપાળુ લક્ષ્મીમાતા,જેહિંદુધર્મમાં ધનલક્ષ્મીમાતાથીપુંજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
હિંદુ ધર્મને પવિત્રકર્યો પરમાત્માએ,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
ધનની પવિત્રદેવી લક્ષ્મીમાતાછે,જે વિષ્ણુભગવાનના પત્નિથીઓળખાય
એમની પવિત્રકૃપાએ માનવદેહને,જીવનમાં માતાધનવર્ષાથી સુખદઈજાય 
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
=============================================================
« Previous PageNext Page »