March 3rd 2022
. .જય જલારામબાપા
તા૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની પવિત્રજ્યોતપ્રગટી,જે ગુજરાતના વિરપુરગામથી પ્રસરી જાય
પવિત્ર પરિવારને પરમાત્માની પવિત્રકૃપા મળી,શ્રધ્ધાભક્તિથી અન્નદાન કરીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
પરમાત્માએ પ્રેરણા કરી જીવનમાં,કે મળેલદેહથી સમયે ભુખ્યાને ભોજન કરાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇઆશા અપેક્ષા રખાય
માનવતાની મહેંક પ્રસરે મળેલદેહની જીવનમાં,જે વિરપુરના જલારામથીજ દેખાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે વિરબાઈ માતાથીજ ભગવાનનીસેવા કરાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં જીવને મળેલદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે પ્રભુની પુંજા કરાવી જાય
માનવદેહને પવિત્રરાહે જવાની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રસંત વિરપુરના શ્રી જલારામ કહેવાય,જેમને પત્નિ વિરબાઈનો સાથ મેળવાય
હિંદુધર્મમાં એ પ્રભુની પ્રેરણાએ અન્નદાન કરી,અનેક માનવદેહને ભોજન કરાવીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
=====================================================================
No comments yet.