March 3rd 2022
.જય સાંઇબાબાજી
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા શંકર ભગવાનની મળી,જે પાથરીમાં સાંઇબાબાથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએજ મેળવાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
જગતમાં જીવનેઅનેકદેહથી જન્મમળે,જે સમયનીસાથે આગમન આપીજાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહ,જે ગતજન્મનાકર્મથી મળી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવનેમળે,જ્યાં શ્રધ્ધાથી સમયેજીવને માનવદેહ મેળવાય
શેરડીગામમાં સમયે સાંઇબાબા આવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળીજાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
મળેલ માનવદેહને સમયે શ્રધ્ધાઅનેસબુરીથી,જીવનમાં સમય સાથેજ ચલાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહને સમયેસમજાઇજાય
સાંઇબાબાએ પવિત્રસંત ભારતદેશમાં,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણે આવી બાબાનો પવિત્રકૃપાજ મળે,જે પવિત્ર કર્મનીરાહ આપી જાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
#################################################################
No comments yet.