March 22nd 2023
****
****
. સમયે માનવદેહમળે
તાઃ૨૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળે,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ સમયે જન્મમરણથી મળતો જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથી જીવને,સમયસાથે ચાલવા માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ઘરમાં સમયે ભગવાનનીં પુજા કરાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે જગતમા પવિત્રદેશ થાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહથી પવિત્રકર્મથાય,જીવનમાં નાકોઇઆશા રખાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરીને આરતીથી વંદન કરાય
માનવદેહને જીવનમાં સમયસાથે ભક્તિકરતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 21st 2023
***
***
. પ્રગટે જ્યોતપ્રેમની
તાઃ૨૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધઅડે,એપરમાત્માની પાવનકૃપાએ સમજાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમયે દેખાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
જગતમાં હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
જીવના મળેલદેહને ઉંમર મળે જે બાળપણજુવાની,સંગે ઘેડપણથી સમયની સાથેલઈજાય
ભગવાને માનવદેહને પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે જીવનમા ભક્તિ કરાવી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર જીવને જન્મમરણનો સંગાથ આપીજાય
કુદરતની પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે,એ જીવનાદેહને જીવનમાં પવિત્ર પ્રેરણાજ કરી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
##########################################################################
March 20th 2023
. પવિત્ર શ્રધ્ધાનો સાથ
તાઃ૨૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા થઈ પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળીજાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે સમયને સાચવીને જીવનુ આગમન થાય
માનવદેહ મળે પ્રભુની કૃપાએ જીવને,એ ગતજન્મના થયેલકર્મથી જીવને મળીજાય
જીવને જન્મથી મળેલદેહને પ્રભુકૃપાએ,હિંદુધર્મની પ્રેરણા મળે જે ભક્તિ કરી જાય
પવિત્રહિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા મેળવાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
કુદરતનીપવિત્રકૃપા અવનીપર ભારતદેશથી,જે મળેલમાનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનેસમયે માનવદેહમળે એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવનેમાનવદેહના અવનીપરના આગમનથી,જીવનમાંકર્મથી જીવનેજન્મમરણઆપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતીકરાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
**********************************************************************
March 19th 2023
. કૃપામળે ભગવાનની
તાઃ૧૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળી જાય
પરમાત્માની પાવનકૃપાએ સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી મળતોજાય
.....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીક્રુપા મળે,જે શ્રધ્ધાથી જીવનજીવાય
પાવનકૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એમળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના કર્મથીમળે,જે સમયે જીવને મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલમાનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
જગતમાં પવિત્રકૃપામળે અવનીપર જીવને,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડીજાય
પવિત્રદેશકર્યો ભગવાને ભારતદેશને,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી આગમનઆપીજાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખી પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવી ઘરમાં આરતી કરાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
#####################################################################
March 17th 2023
. પવિત્ર સુર્યદેવનીકૃપા
તાઃ૧૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન સુર્યદેવ છે,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
મળેલમનવદેહને સમયસાથે ચાલવા,સુર્યદેવની કૃપાથી દેહને સવારસાંજ મળીજાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
જીવના મળેલદેહને સમયની સાથેજ ચલાય,જે સુર્યદેવની પવિત્રકૃપાથીજ મેળવાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષસુર્યદેવછે જગતમાં,એ અવનીપરનાદેહને સવારસાંજ આપીજાય
નાકોઇ જીવનાદેહનીતાકાત અવનીપર,જે સમયેજન્મલઈ માનવદેહનેપ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મલીધાપ્રભુએ,જે દેહનાઆગમનવિદાયથીદેખાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
મળેલ માનવદેહથી પ્રભાતે સુર્યદેવને વંદનકરી અર્ચના કરતા,પવિત્રકૃપા મળી જાય
સવારે સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃથી નમન કરી,સમયે પાણીથીજ અર્ચના કરાય
પવિત્રકૃપામળે સુર્ય ભગવાનની માનવદેહને,જે મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
સુર્યદેવના આશિર્વાદ સાથે રાંદલમાતાની કૃપા મળે,એ દેહને પવિત્ર્રાહે જીવાડીજાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
#######################################################################
March 16th 2023
. પ્રભુની પવિત્રકૃપા મળી
તાઃ૧૧/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાથી જીતુભાઇને,સ્વામીનારયણ ભગવાનના આશિર્વાદ મળી જાય
જીવનની પવિત્ર જ્યોત પ્રગટાવી અમેરીકામાં,જ્યાં પવિત્ર વડતાલધામનુ મંદીરકરી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
મળેલ માનવદેહથી મંદીરમાં સમયે ભજન ગવાય,સંગે રીંમ્પલ પણ તાલી પાડીનેજ ગાય
હ્યુસ્ટનમાં સ્વામીનારાયણ ભગવાનનીકૃપાએ,વડતાલધામનુ સુંદરમંદીર ભક્તો બનાવીજાય
પવિત્રભક્ત મદનમોહનની સંગે પ્રેરણામળી,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રપ્રેરણા આપી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે ભારતદેશથી,જગતમાં ભક્તોથી પવિત્રરાહે જીવન જીવાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય
અવનીપર મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
ભારતદેશ એ અવનીપર પવિત્રદેશ છે,જ્યાં પવિત્ર ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
હ્યુસ્ટનમાં ભક્તોને પવિત્રપ્રેમમળ્યો ભક્તીનો,જે જીતુભાઈઅને રીંમ્પલથી પ્રેરણા આપીજાય
પવિત્રપ્રેરણામળી કવિ પ્રદીપને સ્વામીનારાયણની ભગવાનની,સંગેપત્નિ રમા પણ હરખાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
ભારતમાં ગુજરાત એ પવિત્રધામ કહેવાય,જ્યા< પવિત્ર હિંદુ ધર્મની જ્યોત પ્રગટાવી જાય
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનની પુંજા કરવા,અમેરીકામાં આવીને ભક્તો હિંદુમંદીર કરી જાય
ભારતમાં પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ જાય,એ માનવદેહને પવિત્રરાહે દોરી જાય
અમેરીકાના હ્યુસ્ટનશહેરમાં ગુજરાતીઓથી શ્રધ્ધાથીભક્તિથાય,જે પવિત્રમંદીર બનાવી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં રીંમ્પલ પત્નીથી આવી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય
##########################################################################
March 16th 2023
પવિત્રરાહ મળે કૃપાએ
તાઃ૧૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,એ સમયેજ જીવને બચાવી જાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
પરમાત્માની અનેક પવિત્રકૃપા જગતમાં,જે સમયે જીવને અનેક પ્રેરણાથી મળી જાય
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળી જાય,પ્રભુનીકૃપાએ માનવદેહથીજ કર્મકરાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,એજ પાવનકૃપાએ અનુભવથઈજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ,ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઈદેહથી ભગવાને જન્મ લીધો,પવિત્ર ભારતદેશ હિંદુધર્મથી પવિત્ર થયો
જીવપર પવિત્રકૃપાથઈ પ્રભુની જે જીવનેસમયે,કર્મનીરાહમળે જે જન્મમરણ આપીજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
#######################################################################
March 8th 2023
***
***
. મળૅ પવિત્રરાહ દેહને
તાઃ૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર સમયે મળે માનવદેહ જીવને,જે માબાપનો પ્રેમ સંગે પ્રભુકૃપા કહેવાય
જીવને સંબંધ અવનીપર જે ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયની સાથેજ ચાલવા પવિત્રપ્રેરણા,માબાપ સંગે પ્રભુની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
પવિત્રરાહ મળે સંતાનને એ માબાપનીકૃપા કહેવાય,ના જીવનંંમાં અપેક્ષાઅડીજાય
માનવદેહને કર્મનોસંગાથ મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રકૃપામળીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
=====================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
=====================================================================
March 7th 2023
. મોહમાયાની કેડી
તાઃ૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની મળે ભારતદેશથી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે મળેલદેહને,એ પાવનકૃપાએ જીવન જીવાડી જાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર સમયે,એ ભગવાનની પવિત્રકૃપાની પ્રેરણા મળે
જગતમાં સમયનીસાથે જીવને જન્મમરણમળે,જે જીવને આગમનવિદાયથી દેખાય
ગતજન્મે થયેલ જીવના દેહના કર્મથી,અવનીપર જન્મ મળતા અનુભવ પણ થાય
ભગવાનની પવિત્રપ્રેરણા માનવદેહપર થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
જગતમાં મળેલમાનવદેહને પરમાત્માનોપ્રેમ મળે,જે જીવનામળેલદેહને સુખમળીજાય
જીવનમાં ના મોહમાયાનો સંબંધ રહે,એ પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મેળવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પગટી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્ર દેહથી જન્મી જાય
ભગવાનની પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
####################################################################
March 6th 2023
@@@
@@@
પ્રભુનો પવિત્ર પ્રેમ
તાઃ૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જ્યાં જીવનમાં સમયે ભગવાનની પુજા કરાય
મળે પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્ર સુખ આપી જાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને જીવનમાં,સુખ મળી જાય એ પાવનકૃપા કહેવાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ મળે,જે માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનની પુંજા કરતા,પવિત્રકૃપા માનવદેહને મળીજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
પરમાત્માની પવિત્ર કૃપાએ જીવને માનદેહ્હ મળે,જે ભારતદેશમાંજ હિંદુધર્મથી મેળવાય
જીવનમાં માનવદેહને સમય સાથે ચલાવી જાય,એ દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં દેવઅને દેવીઓની ધરમાં ધુપદીપકરી પુંજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
#######################################################################