March 22nd 2023

સમયે માનવદેહમળે

********

.             સમયે માનવદેહમળે

તાઃ૨૨/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા પરમાત્માની સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળે,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ સમયે જન્મમરણથી મળતો જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથી જીવને,સમયસાથે ચાલવા માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ઘરમાં સમયે ભગવાનનીં પુજા કરાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે જગતમા પવિત્રદેશ થાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહથી પવિત્રકર્મથાય,જીવનમાં નાકોઇઆશા રખાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરીને આરતીથી વંદન કરાય
માનવદેહને જીવનમાં સમયસાથે ભક્તિકરતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment