February 20th 2023

ભગવાનની ભક્તિ

 શ્રાવણ માસમાં નામસ્મરણ- શ્રવણ ભક્તિનો અપરંપાર મહિમા છે... | Namasmaran in Shravan Mass Shravan Bhakti has unparalleled glory
.             ભગવાનની ભક્તિ

તાઃ૨૦/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ ભગવાનન છે હિંદુધર્મમાં,જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરી જાય
જીવને મળેલ જન્મથી માનવદેહ એ કર્મથી,અવનીપર જન્મમરણથી મળીજાય 
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ મળે,કે ના જીવનમાં કર્મનીકેડી મળે
પરમાત્માની અદભુતલીલા દુનીયામાં કહેવાય,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્રપ્રેરણામળે પ્રભુનીભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
હિંદુધર્મને જગતમાંપવિત્રધર્મકર્યો ભગવાને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાસુખમળીજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહથી,ઘરમા ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરાય  
ભગવાનની ભક્તિ સમયે ઘરમાંજ કરાય,ના કોઈ મંદીરમાં સમયે આરતીકરાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે ભારતદેશથી,જેમની પુંજાકરતા જીવનેમુક્તિ મળીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
####################################################################
February 17th 2023

પવિત્રપ્રેરણા મળે

હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ત્રીસ વાતો : સૌરભ શાહ – Govt of Gaurang.
            પવિત્રપ્રેરણા મળે

તાઃ૧૭/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળૅ અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જન્મમરણનો સંગાથમળે,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળીજાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
મળેલમાનવદેહને પવિત્રપ્રેરંણામળે પ્રભુની,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય
જગતમાં પરમાત્માનીપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રદેશ કર્યો જગતમાં જ્યાં માનવદેહને,પ્રેરણા કરે કે ઘરમાંજ ભક્તિ કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે અવનીપર,જેમાં ભગવાન પવિત્રમાનવદેહથીજન્મીજાય  
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહમળે,જેદેહને પવિત્રકર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે સમયસાથેજ લઈ જાય,પ્રભુકૃપાએ જીવાડી જાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે સમયે નિરાધારદેહ અને માનવદેહ મળે
માનવદેહ એ ગતજન્મના કર્મથી મળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધાર કહેવાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
=================================================================
February 16th 2023

પ્રથમપ્રેમ પ્રભુનો.

 ***જીવનકાર્ય શોધમાં વિવિધ આલેખોની ઉપકારકતાના વિજ્ઞાનને જાણો...***
.             પ્રથમપ્રેમ પ્રભુનો

તાઃ૧૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થતોજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે પ્રભુ જન્મથીજ કૃપા કરી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદી દુરરહી જીવાય 
પવિત્રપ્રેમથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
કુદરતની આ અદભુતલીલા જગતપર કહેવાય.એજીવને અનેકદેહથી અનુભવાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જીવી જાય
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય,જ્મની શ્રધ્ધાથી જીવનમાંપુંજા કરાય 
પવિત્રશ્રધ્ધાથી જીવનમાં પરમાત્માનીભક્તિકરાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જ સમયે માનવદેહથી આગમન થાય.
#################################################################
February 15th 2023

પ્રભુની અદભુતકૃપા

Happy Ram Navami Status Gujarati | Ram Navami Wishes In Gujarati
.             પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ પવિત્રરાહે જીવન જીવી જાય
કુદરતની આપાવનરાહ મળે દેહને,જે મળેલદેહને સમયનીસાથે જીવાડીજાય 
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પ્રભુની,જે માનવદેહને બચાવી પવિત્રકર્મ કરાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમળીજાય
જન્મમળેલદેહને જીવનમાં અનેક કર્મ સ્પર્શી જાય,ના કોઇ દેહથીદુર રહેવાય
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથીજ બચાવી જાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણા મળૅ,જે પ્રભુકૃપાએ હિંદુધ્ર્મથીજ મળી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહપર પરમાત્માની કૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિનીરાહ મળી જાય
મળેલદેહને સમયસાથે ચાલવા,ઘરમા ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
**********************************************************************

    

February 13th 2023

નાઅપેક્ષા નામાગણી

 ***ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે... - Dharmik Duniya***
.             નાઅપેશા નામાગણી

તા;૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે અદભુતકૃપા પ્રભુની કહેવાય
જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય,એ પવિત્રકૃપા ભારતદેશથીજ મળીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને પવિત્રકૃપા પરમાત્માની સમયે મળીજાય,મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પાવનકૃપાએ પ્રેરણામળે દેહને ના અપેક્ષા,ના માગણી જીવનમાં કદીય અડી જાય
પવિત્રરાહે જીવનજીવવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય 
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને,જીવનંમાં નાકોઈ તકલીફ કેઅપેક્ષા અડીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવનેઅવનીપર કૃપાએઅનેકદેહથી જન્મમળે,માનવદેહ એજીવપર પ્રભુનીકૃપાકહેવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનેસમયે,જે અવનીપર નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના,મળેલદેહના કર્મથી આગમન આપી જાય
મોહમાયાની ચાદરથી દુરરહી જીવન જીવતા,હિંદુધર્મથી પરમાત્માની કૃપા મળતીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
=====================================================================
February 10th 2023

કૃપા મળે પ્રભુની

 

 જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ - Gujjuabc
.            કૃપા મળે પ્રભુની

તાઃ૧૦/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
        
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,એ જગતમાં પરમાત્માની કૃપા કહેવાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી મળે,માનવદેહ એપ્રભુકૃપાએ પવિત્રરાહેજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
જગતપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇ કર્મની કૅડી અડીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહેદોરીજાય
ભારતદેશથી ભગવાનની પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખતાપ્રભુકૃપામળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
ભગવાને પવિત્ર દેવદેવીઓથી હિંદુધર્મમાં જન્મ લીધા,જે ભારતદેશ પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિરાહે દોરીજાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપસંગે આરતીકરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પાવનકર્મ મળે,જે જન્મમરણથી મુક્તિ આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
####################################################################

	
February 8th 2023

મળેલદેહનો સંગાથ

 
.            મળેલદેહનો સંગાથ

તાઃ૮/૨/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ     
   
કુદરતની આપાવનકૃપા અવનીપર મળેલદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય 
માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને સમયેમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદીય સમયથી દુર રહેવાય 
મળેલમાનવદેહ એજીવપર પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહનેજીવનમાં કર્મકરાવી જાય
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભગવાનની પુંજા કરાય 
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથીમળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પાવનકૃપામળે જીવના માનવદેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના કોઇજ આફ્ત અડીજાય
પવિત્રકર્મની રાહમળે મળેલ માનવદેહને,જે જીવનમાંસમયે ભક્તિકરાવી સુખઆપી જાય 
દેવદેવીનીશ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરતા,ક્ર્પાએ જીવનેજન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#########################################################################
February 7th 2023

પવિત્ર કુદરતનીકૃપા

 કુદરત શું છે. આપણા ગ્રહ પર લેખન
.           પવિત્ર કુદરતનીકૃપા

તાઃ૭/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,એ કુદરતની કૃપા કહેવાય
મળેલ માનવદેહને હિંદુધર્મમાં ભગવાનનો પ્રેમમળે,જે પવિત્રજીવન આપી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપરસમયે જન્મથીદેહ મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,એ જીવના મળેલદેહને સમયેજ સમજાય
જીવને માનવદેહ મળે જે ગતજન્મના થયેલ કર્મથી,જીવને આગમન આપી જાય
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે હિંદુધર્મમાં,એભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
મળેલમાનવદેહથી પ્રભુકૃપાએ ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતીકરી વંદનકરાય
ભગવાનનીકૃપાએ માનવદેહના જીવને,ક્રુપાનોઅનુભવથાય જેજીવનેમુક્તિઆપીજાય
અદભુતલીલા અવનીપર કુદરતની કહેવાય,જે જીવને જન્મમરણનોસંગાથ મળીજાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
*********************************************************************

February 3rd 2023

શ્રધ્ધાનો વિશ્વાસ

 આંતર શુધ્ધિની સાધનાની જરૂર ચિત્તને એકાગ્ર, શુધ્ધ, સ્થિર કરવું | Prasangpat 11 September 2019
.            શ્રધ્ધાનો વિશ્વાસ   

તાઃ૩/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મથી,જે મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
અવનીપર અબજો જીવોને દેહ મળે,જે જીવને આગમનવિદાયથી સમજાઈજાય
પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,એ સમયે સમજણથીજ કર્મ કરાવી જાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જે અવનીપરસમયેજન્મીજાય
જન્મમરણ એ પવિત્રલીલા પભુનીકહેવાય,જે અવનીપરના દેહને સમયેસમજાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
સમયસમજીને જીવતા મળેલ માનવદેહને,પરમાત્માનીકૃપાએ દેહનેસુખમળીજાય
પ્રભુકૃપાએ જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,કે કોઇ મોહમાયામળીજાય
હિંદુdધર્મની પવિત્રરાહ મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથીજન્મી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમયેપવિત્રરાહેદેખાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
######################################################################
February 2nd 2023

સાંઇબાબાની કૃપા

***અદ્ભુત ચમત્કાર અને સાંઇબાબાની કૃપા - Dharma Darshan***
.            .સાંઇબાબાની કૃપા
 
તાઃ૨/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
એ ભગવાનની પ્રેરણા જીવપરકહેવાય,જે અવનીપર જન્મમરણથી જીવનેસમજાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશ્ઝ્થી પ્ર્ગટી જાય
અનેક પવિત્રદહથી ભગવાને જન્મલીધા ભારતમા,જેમની હિંદુધર્મમાં પુંજા કરાય
પ્રભુની કૃપાએ સમયે પવિત્રસંતથી જન્મલીધા,જે શ્રધ્ધાથી પવિત્રરાહે પ્રેરી જાય
પવિત્રસંતથી પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીઆવી સાંઈબાબાથી ઓળખાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
પવિત્રદેહથી શેરડી આવી જીવના મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
જીવને મળેલદેહ એમાનવદેહ કહેવાય,એદેહનેજીવનમાં નાહિંદુમુસ્લીમથીદુરરહેવાય
પવિત્ર સાંઇબાબાની ઘરમાં પુંજા કરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય
મળે આશિર્વાદ જીવનાદેહને જીવનમાં,જે કૃપાએ સમયે જીવને મુક્તિ મળી જાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
#####################################################################

 

« Previous PageNext Page »