February 10th 2023

કૃપા મળે પ્રભુની

 

 જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ - Gujjuabc
.            કૃપા મળે પ્રભુની

તાઃ૧૦/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
        
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,એ જગતમાં પરમાત્માની કૃપા કહેવાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી મળે,માનવદેહ એપ્રભુકૃપાએ પવિત્રરાહેજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
જગતપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇ કર્મની કૅડી અડીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહેદોરીજાય
ભારતદેશથી ભગવાનની પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખતાપ્રભુકૃપામળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
ભગવાને પવિત્ર દેવદેવીઓથી હિંદુધર્મમાં જન્મ લીધા,જે ભારતદેશ પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિરાહે દોરીજાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપસંગે આરતીકરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પાવનકર્મ મળે,જે જન્મમરણથી મુક્તિ આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment