February 13th 2023

નાઅપેક્ષા નામાગણી

 ***ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે... - Dharmik Duniya***
.             નાઅપેશા નામાગણી

તા;૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે અદભુતકૃપા પ્રભુની કહેવાય
જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય,એ પવિત્રકૃપા ભારતદેશથીજ મળીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને પવિત્રકૃપા પરમાત્માની સમયે મળીજાય,મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પાવનકૃપાએ પ્રેરણામળે દેહને ના અપેક્ષા,ના માગણી જીવનમાં કદીય અડી જાય
પવિત્રરાહે જીવનજીવવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય 
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને,જીવનંમાં નાકોઈ તકલીફ કેઅપેક્ષા અડીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવનેઅવનીપર કૃપાએઅનેકદેહથી જન્મમળે,માનવદેહ એજીવપર પ્રભુનીકૃપાકહેવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનેસમયે,જે અવનીપર નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના,મળેલદેહના કર્મથી આગમન આપી જાય
મોહમાયાની ચાદરથી દુરરહી જીવન જીવતા,હિંદુધર્મથી પરમાત્માની કૃપા મળતીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment