February 2nd 2023

સાંઇબાબાની કૃપા

***અદ્ભુત ચમત્કાર અને સાંઇબાબાની કૃપા - Dharma Darshan***
.            .સાંઇબાબાની કૃપા
 
તાઃ૨/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
એ ભગવાનની પ્રેરણા જીવપરકહેવાય,જે અવનીપર જન્મમરણથી જીવનેસમજાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશ્ઝ્થી પ્ર્ગટી જાય
અનેક પવિત્રદહથી ભગવાને જન્મલીધા ભારતમા,જેમની હિંદુધર્મમાં પુંજા કરાય
પ્રભુની કૃપાએ સમયે પવિત્રસંતથી જન્મલીધા,જે શ્રધ્ધાથી પવિત્રરાહે પ્રેરી જાય
પવિત્રસંતથી પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીઆવી સાંઈબાબાથી ઓળખાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
પવિત્રદેહથી શેરડી આવી જીવના મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
જીવને મળેલદેહ એમાનવદેહ કહેવાય,એદેહનેજીવનમાં નાહિંદુમુસ્લીમથીદુરરહેવાય
પવિત્ર સાંઇબાબાની ઘરમાં પુંજા કરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય
મળે આશિર્વાદ જીવનાદેહને જીવનમાં,જે કૃપાએ સમયે જીવને મુક્તિ મળી જાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય. 
#####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment