May 4th 2022
. .લક્ષ્મીમાતાની કૃપા
તાઃ૪/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને માનવદ્દેહથીજન્મમળે પ્રભુકૃપાએ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી જીવનપવિત્રથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિલક્ષ્મીમાતા,જેમની હિંદુધર્મમાં ધનલક્ષ્મીથી પુંજાથાય
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,ધનની કૃપાએજ પવિત્રરાહે જીવન જીવાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રખાય,કે નાકોઇ મોહમાયાનો સંગાથ પણ અડીજાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલઈ,મળેલમાનવદેહને ભક્તિનીપ્રેરણા થાય
મળેલ માનવદેહને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર જીવને જન્મ મળતો જાય
ધનની પવિત્રમાતાલક્ષ્મીની શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલ માનવદેહપર માતાનીકૃપાથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
#######################################################################
April 25th 2022
. .ભોલે મહાદેવ
તાઃ૨૫/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા શ્રી હરહરમહાદેવ કહેવાય,સંગે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
એજ પવિત્ર શ્રી શંકરભગવાન છે,જેમને બમબમભોલે મહાદેવથી વંદન કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
પવિત્ર હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ છે,જે શંકરભગવાનંથી ઓળખાય
હિંદુધર્મમાં શીવલીંગ પર દુધઅર્ચના કરતા,સંગે ૐ નમઃ શિવાયથી પુંજાથાય
પરમાત્માનો પવિત્રપરિવાર છે,જે પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશ,શ્રીકાર્તિકેય દીકરીઅશોકસુંદરી કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
શંકરભગવાન સંગે માતાપાર્વતીના પવિત્રપુત્ર,શ્રીગણેશ વિધ્નહર્તાથી પુંજા કરાય
અવનીપર જીવને માનવદેહમળે,એજ પ્રભુનીકૃપા કહેવાય જેપવિત્રકર્મકરાવીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ અવનીપર,ગતજન્મના કર્મથી જીવને સચવાય
શ્રધ્ધારાખીને ઘરમાં શંકર ભગવાનની પુંજા કરાય,જે જીવનાદેહથી કૃપા મેળવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
******************************************************************
April 24th 2022
. .પવિત્ર પાવનકૃપા
તાઃ૨૪/૪/૨૦૨૨ પ્રદીપ ભહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને પવિત્ર પાવનકૃપા મળી જાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જેગતજન્મના કર્મથી મેળવાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે પવિત્રકર્મનીકેડી દઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનમાં પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરતા,દેહનેય સુખ આપી જાય
પાવનરાહે જીવનજીવવા ભક્તોનો સાથમળે,જ્યાં પવિત્રભાવનાથી પુંજનથાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપરના જીવનાઆગમનને દેહનોસંબંધ,માનવદેહ અનેકદેહથી બચાવીજાય
માનવદેહને સમયનો સંગાથમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનોસાથ આપીજાય
એ લીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથેજ લઈ જાય
શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા જીવનાદેહને,પરિવારનો પવિત્રસાથ પણ મળીજાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
******************************************************************
April 19th 2022
. અદભુત પ્રેમ મળે
તાઃ૧૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે દેહને સુખ આપી જાય
જગતમાં જીવને સમયે દેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
પરમકૃપાળુ જગતમાં પરમાત્માજ છે,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુની પાવનકૃપાકહેવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અન પક્ષી,એ નિરાધારદેહથી જીવન જીવીજાય
અદભુત પ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતમાં દેવદેવીઓથી જન્મલઈ કૃપાકરીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,એ મંદીરથી પ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરી જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
###################################################################
April 1st 2022
. પરમપ્રેમની જ્યોત
તાઃ૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે પાવનરાહે લઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહમળતા અનુભવથાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પરમપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુકૃપાએ સુખ આપી જાય
અદભુતલીલા અવનીપર સમયની છે,જગતમાં નાકોઇથી દુર રહેવાય
પવિત્રરાહે જીવન જીવવાની રાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પાવનકૃપા પ્રભુની શ્રધ્ધાળુભક્તોપર,જ્યાં સમયે ભક્તોથી સેવા કરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પવિત્રભક્તોના પરમપ્રેમની જ્યોતપ્રગટી,જે વડતાલધામનું મંદીરકરીજાય
પાવનકૃપા મળશે હ્યુસ્ટનમાં ભક્તોને,જે મંદીરમાં પ્રભુની પુંજાકરી જાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ છે,એજ ભગવાનની પાવનકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજન કરી,પરમાત્માને વંદનકરીને પુંજાકરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
###############################################################
March 30th 2022
. પ્રેરણા પરમાત્માની
તાઃ૩૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રકર્મ આપી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રાગટી ભારતદેશથી,જે ભગવાનનીકૃપાકહેવાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહથીસંબંધ,માનવદેહએ ગતજન્મના કર્મથીં મળે
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુને,ધુપદીપ કરીને સવારે વંદન કરાય
જગતમાં પ્રભુની પાવનકૃપાએ હિંદુધર્મના ભક્તો,દુનીયામાં પુંજા કરીજાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
ભક્તોને પવિત્રરાહે જીવન જીવવા,દેહને પરમાત્માની પ્રેરણા મળતીજાય
જીવને સમયે દેહમળે એજીવના,ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
અનેકદેહથી પરમાત્માએ કૃપાકરીજીવપર,જેભારતદેશથી જીવને મળીજાય
શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપકરી પુંજાકરી,વંદનકરી ભગવાનનીમાળા કરાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
=================================================================
March 25th 2022
. શ્રધ્ધાનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલદેહને,જે પાવનરાહે લઈ જાય
જગતમાં જીવને સંબંધ થયેલકર્મનો,જે સમયે દેહ મળતા દેખાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
અવનીપરનુ આગમન એસમયનોસંગાથ,જે જીવને સમયે સમજાય
કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ભગવાને ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ દુનીયામાં પવિત્રધર્મ થઇજાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જેને ના સમયની સમજણ પડે
માનવદેહથી સમયનીસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ સંગે આરતીકરી,મંત્ર જપીને માળાકરાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
###########################################################
March 23rd 2022
. ભક્તિનો ભંડાર
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જે દેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ છે,એ જીવને આવંનજાવન આપી જાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથરહે,જ્યાં મળેલદેહના કર્મથીમેળવાય
નાકોઇ દેહથી છટકાય અવનીપર,કે નાકોઇ જીવથી સમયથી દુરરહેવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા જીવપર,જે પાવનરાહે જીવન આપી જાય
જીવનમાં પવિત્રકર્મની રાહમળે કૃપાએ,એ ભગવાનની ભક્તિ કરાવીજાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
અવનીપરના આગમનને અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી છટકાય
જગતપર પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહ અવનીપર કહેવાય
માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિકરી,પ્રભુનીમાળા કરતા પાવનરાહે જીવાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
***************************************************************
March 21st 2022
. પ્રેમ પકડી રાખજો
તાઃ૨૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય
જીવને જગતમાંગતજન્મના થયેલકર્મથીમળે,માનવદેહ એપરમાત્માની કૃપાથાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
કુદરતની આપવિત્રલીલા જગતપર,જે જીવને સમયસાથે લઈ દેહ આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીથી જન્મલીધો,જેમની માનવદેહથી પુંજાકરાય
જીવને ગતજન્મના થયેલકર્મથી માનવદેહમળે,એભગવાનની પાવનકૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ માનવદેહને સમયસમજાય,જે ઘરમાં ધુપદીપકરી વંદનકરાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇથીકદી જીવનમાં દુર રહેવાય
એપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયસાથેલઈજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,જીવનમાં સુખઆપીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
##################################################################
March 16th 2022
. પવિત્રપ્રેમની રાહ
તાઃ૧૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
સમયની સાંકળ નાપકડાય કોઇથી,એ કળીયુગની સાથે ચાલતા જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાભાવનાથી,ભક્તિકરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ મેળવાય,જે સમયનીસાથે દેહનેલઈજાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનાદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા થાય
લાગણીમોહને દુર રાખવા પ્રભુને વંદન કરાય,જે જીવનુ રક્ષણ કરી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
આજકાલને સમજીને જીવન જીવતા,ના કોઇ તકલીફ કે આફત અડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્રભાવનાથી જીવન જીવાય
મળે સમયે પવિત્રપ્રેમ ભક્તોનો દેહને,એજ પાવનરાહે જીવન જીવાડી જાય
પ્રભુનાપ્રેમની રાહમળે જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
=================================================================