April 24th 2022

પવિત્ર પાવનકૃપા

 rssfeed | Page 7477 | VTV Gujarati
.           .પવિત્ર પાવનકૃપા                

તાઃ૨૪/૪/૨૦૨૨              પ્રદીપ ભહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને પવિત્ર પાવનકૃપા મળી જાય 
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જેગતજન્મના કર્મથી મેળવાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે પવિત્રકર્મનીકેડી દઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનમાં પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરતા,દેહનેય સુખ આપી જાય
પાવનરાહે જીવનજીવવા ભક્તોનો સાથમળે,જ્યાં પવિત્રભાવનાથી પુંજનથાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપરના જીવનાઆગમનને દેહનોસંબંધ,માનવદેહ અનેકદેહથી બચાવીજાય
માનવદેહને સમયનો સંગાથમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનોસાથ આપીજાય
એ લીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથેજ લઈ જાય
શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા જીવનાદેહને,પરિવારનો પવિત્રસાથ પણ મળીજાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
******************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment