December 19th 2021
. સમયની પાવનરાહ મળે
તાઃ૧૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,જે જીવને જગતમાં સમયસાથે લઈ જાય
નાકોઇ મળેલદેહથી કદી દુર રહેવાય,એ સમયની પાવનરાહની સાથે ચલાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જગતપર યુગનો સંબંધમળે મળેલદેહને,એ સમયનીસાથે મળેલદેહને લઈ જાય
નાકોઇ દેહની તાકાત જગતમાં,જે સમયને છોડીને જીવનમાં કદી જીવી જાય
સમયની સાંકળ એપકડે મળેલદેહને,જે જીવનમાં સુખદુઃખની સાથે લઈ જાય
કુદરતની આલીલા મળે અવનીપર,એ મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જીવને પ્રભુનીકૃપાએજ માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
મનુષ્યદેહને ભગવાનનીકૃપાએજ સમયની સમજણપડે,જે પવિત્રકર્મ કરાવીજાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને ભક્તિઆપીજાય
મળેલ માનવદેહના જીવને પ્રભુની કૃપાએ,અંતે જન્મમરણથીમુક્તિ મળી જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
==================================================================
December 14th 2021
. ગૌરીનંદન ગજાનન
તાઃ૧૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં માતાપાર્વતીના પવિત્રસંતાન,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
પિતા શંકરભગવાનના લાડલા દીકરા.જગતમાં વિઘ્નહર્તાથીય ઓળખાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
મળેલ માનવદેહપર પ્રભુ કૃપાકરવા,ભારતદેશમાં દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહ આપીજાય
અનેક પવિત્ર નામથીય ઓળખાય,એ ગૌરીનંદન ગજાનન પણ કહેવાય
માતા પાર્વતીના શ્રીગણેશઅનેકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મના કોઇપણ પવિત્ર પ્રસંગમાં,પ્રથમ શ્રી ગણેશને ધુપદીપથી પુંજાય
પવિત્ર પરમાત્માનોદેહ છે શ્રીગણેશનો,સંગે પત્નીઓ રિધ્ધીસિધ્ધી કહેવાય
આશિર્વાદમળે માબાપનાદેહને,એશ્રીગણેશના દીકરા શુભલાભથીઓળખાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાનદીને વહાવીજાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
************************************************************
December 11th 2021
. .પવિત્રપ્રેમનુ આગમન
તાઃ૧૧/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસ ભાવનાથી જીવતા માનવદેહને,નાકોઇજ અપેક્ષા અડી જાય
એજ પરમાત્માની પવિત્રકૃપા મળેલદેહપર,જે પાવનરાહે દેહને લઈજાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
જીવને અવનીપરના આગમનનો સંબંધ,જે સમયે દેહ મળતાજ દેખાય
જીવનેદેહ મળે જે પ્રાણીપશુજાનવરપક્ષી,અને સંગે માનવીથી મેળવાય
મળેલદેહનો સંબંધ ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મ જીવને મળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,નાકોઇ જીવકેદેહથી દુર રહેવાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
માનવદેહ એ પવિત્રકૃપા ભગવાનની,જે દેહ મળતા સમજણ મળી જાય
પરમાત્માએ આપેલ બુધ્ધિને ભક્તિમાર્ગે લઈ જતા,દેહપર કૃપાથઈ જાય
મળેલદેહને સમયની સાથેચાલતા,પરિવાર મળે જેકુળને આગળ લઈ જાય
કર્મની પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને પ્રભુની પવિત્રભક્તિ મળી જાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
****************************************************************
November 25th 2021
*
. .શ્રધ્ધા અને વિશ્વાસ.
તાઃ૨૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે સમયની સાથેજ લઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
માનવદેહ મળે અવનીપર જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
મળેલદેહને પવિત્રરાહ મળે,જે ભારતદેશમાં જન્મમળતા અનુભવ થાય
જગતમાં પવિત્રભુમી ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
અનેક પવિત્ર સ્વરૂપથી જન્મલીધો પ્રભુએ,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને વિશ્વાસથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરીવંદન થાય
જન્મ મળેલદેહને સમયને સમજીનેચાલતા,પાવનકૃપાનો અનુભવથઈ જાય
પરમાત્માની કૃપાએ માનવદેહના જીવને,પવિત્ર કૃપાએ મુક્તિ મળી જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
##########################################################
November 19th 2021
==
==
. .પ્રેમ પકડી ચાલજો
તાઃ૧૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર મળે,જે મળેલદેહને અનુભવ આપી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ જીવનમાં ભક્તિથી અનુભવાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅલદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
જીવને સંબંધ અવનીપર છે,જે સમય સંગે જીવને જન્મમરણથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમળે ધરતીપર,જે પશુપક્ષીજાનવરમનુષ્યથી અવાય
જીવને મળેલ ગતજન્મના દેહના કર્મથી, અવનીપર ફરીથી જન્મ મળીજાય
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી,પરમાત્માની ભક્તિ કરતા કૃપા મેળવાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
સમયનીસાથે ચાલતા પવિત્રપ્રેમમળે,એદેહને જીવનમાં પવિત્ર્રરાહ મળતીજાય
જગતમાં પ્રેમ એનિખાલસ ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાય
જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ,નિખાલસપ્રેમ મળે જ્યાં પ્રભુનીકૃપા થાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
###############################################################
November 6th 2021
**
**
. શ્રધ્ધાથી થતી ભક્તિ
તાઃ૬/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને સમયે ધરતીપર,નાકોઈજ જીવથી કદીય દુર રહેવાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
કુદરતની આલીલા જગતપર સમયનીસાથે,નાકોઇજ દેહથી કદીય દુર રહેવાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જે મળેલદેહથી પવિત્ર જીવનજીવાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે કૃપાએદેહને પાવનરાહે લઈજાય
પવિત્ર ભક્તિની આંગળી ચીંધી દેહને,એ સમયનીસાથે દેહપર કૃપા કરી જાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
મળેલ માનવદેહથી શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રરાહ દેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાય અડીજાય
ભગવાનના અનેકદેહ મળ્યા ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મથી દેહ લઈજાય
મળેલદેહને શ્રધ્ધાભક્તિથી કૃપા મળે,જે જીવને આગ્મનવિદાયથી બચાવી જાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
------------------------------------------------------------------
November 5th 2021
+++
+++
. કુદરતની આ કેડી
તાઃ૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવનુ સમયે આગમન થાય,જગતપર ના કોઇથી દુર રહેવાય
કુદરતની આજ લીલા કહેવાય,જે જીવને મળેલદેહથી કર્મનોસાથ મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જીવને સંબંધ અવનીપરના આગમનથી છે,જે અનેકદેહ સમયે મળતો થાય
અદભુતકૃપા પરમાત્માની મળે,જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવનમાં કુદરતની કેડીથીજ બચાવાય
સમયનો સાથ મળે માનવદેહને,જે જન્મમળતા જીવને પ્રભુનીકૃપા મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જગતમાં કુદરતનીકેડી સમયની સાથે ચાલે,જીવને મળેલદેહને એ સ્પર્શીજાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જે ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
કુદરતની કેડી સમયની સાથેજ ચાલે,મળેલ માનવદેહને આજકાલને સમજાય
ભુતકાળને ભુલીને જીવતા પરમાત્માની કૃપાએ,આવતીકાલ પવિત્ર કરી જાત
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
================================================================
November 3rd 2021
. .પ્રભુની પાવનકૃપા
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
ભારતદેહમાં અનેક પવિત્ર તહેવાર,હિંદુ ધર્મમાંજ દરેક વર્ષે મળતો જાય
પવિત્રતહેવારમાં દેવઅનેદેવીઓને,ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે,માનવદેહથી પવિત્ર ભક્તિથી જીવન જીવાય
અદભુત કૃપાળુ પ્તભુછે હિંદુધર્મમાં,જે જઈવનમાં સમયને સમજીને ચલાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
જીવને મળેલદેહ એસમયનીકેડી છે,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જીવને જન્મમરણનો સાથ મળી જાય
કુદરતની આઅદભુતલીલા અવનીપર,જગતમાં નાકોઇજ દેહથી દુર રહેવાય
સમય સમજીને ચાલતા દેહને,પ્રભુની પાવન કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
==================================================================
November 1st 2021
. .હર હર ભોલે મહાદેવ
તાઃ૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિદેવ હિંદુધર્મમાં,પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય
પરમશક્તિશાળી એદેવ છે,જે ભારતદેશમાં પવિત્ર ગંગાનદી વહાવીજાય.
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
હિંદુધર્મમાં સોમવારના પવિત્રદીવસે,શ્રધ્ધાથી શિવલીંગપર દુધઅર્ચના કરાય
શંકરભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના.થયેલ કર્મથી અવનીપર લાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શ્રધ્ધાથી ઘરમાં શંકર ભગવાનની પુંજા કરતા,માતા પાર્વયીની કૃપા મેળવાય
જીવનમાં મળેલદેહને નાકોઇ અપેક્ષારહે,જયાં ભોલેનાથની શ્રધ્ધાથીપુંજા થાય
પવિત્રકૃપાળુ પિતા શ્રી ગણેશના કહેવાય,જે ભાગ્યવિધાતા વિઘ્નહર્તા કહેવાય
માતાપાર્વતીની કૃપાથી ગણેશ,કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મી જાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
################################################################
October 27th 2021
.. દુર્ગામાતાની કૃપા
તાઃ૨૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરતા,માતાની પવિત્રકૃપા દેહ પર થઈ જાય
માતાની પવિત્રકૃપામળૅ શ્રધ્ધાથી,જ્યાં ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં પુંજાય છે,જે ભારતદેશમાં જન્મલઈ કૃપા કરીજાય
જગતમાં પવિત્રદેશકર્યો જ્યાં પરમાત્મા,દેવ અને દેવીઓથી માનવદેહ લઈજાય
જીવને માનવદેહમળે ગતજન્મના કર્મથી,જે સમયે ભક્તિકરતા કૃપા મેળવીજાય
શ્ર્ધ્ધાથી કૃપાળુ દુર્ગામાતાને વંદનકરી,પુંજાકરતા જીવનમાં સુખશાંંતિ મળીજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
અજબશક્તિશાળી દુર્ગા માતા કહેવાય,જે સમયે રાજા મહિષાસુરને મારી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગા માતાને શ્રધ્ધાથીજ વંદન કરાય
હિદુધર્મને પરમાત્માએ જગતમાં પવિત્રકર્યો,જે અનેકદેહથી જન્મ લઈ આવીજાય
જીવનેમળેલ માનવદેહને માતાનીકૃપાએ,પાવનરાહમળે જેજીવને મુક્તિઆપી જાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
====================================================================