November 5th 2021

કુદરતની આ કેડી

+++કાવ્યપ્રકારો | શબ્દો છે શ્વાસ મારા+++
.            કુદરતની આ કેડી 

તાઃ૫/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેકદેહથી જીવનુ સમયે આગમન થાય,જગતપર ના કોઇથી દુર રહેવાય
કુદરતની આજ લીલા કહેવાય,જે જીવને મળેલદેહથી કર્મનોસાથ મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જીવને સંબંધ અવનીપરના આગમનથી છે,જે અનેકદેહ સમયે મળતો થાય
અદભુતકૃપા પરમાત્માની મળે,જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈજાય 
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવનમાં કુદરતની કેડીથીજ બચાવાય
સમયનો સાથ મળે માનવદેહને,જે જન્મમળતા જીવને પ્રભુનીકૃપા મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જગતમાં કુદરતનીકેડી સમયની સાથે ચાલે,જીવને મળેલદેહને એ સ્પર્શીજાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જે ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
કુદરતની કેડી સમયની સાથેજ ચાલે,મળેલ માનવદેહને આજકાલને સમજાય
ભુતકાળને ભુલીને જીવતા પરમાત્માની કૃપાએ,આવતીકાલ પવિત્ર કરી જાત
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
================================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment