November 30th 2021

જીવનનીજ્યોત પ્રગટે

MS_011121_MSMU_07.pmd
.          .જીવનનીજ્યોત પ્રગટે

તાઃ૩૦/૧૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે જીવને મળેલદેહને અનુભવ થઈજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મેળવાય.જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભગવાન અવનીપર દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કરી જાય
શ્રધ્ધાથી ધુપદીપથી પ્રભુનીપુંજા કરતા,મળેલ દેહના જીવનનીજ્યોત પ્રગટી જાય
એજ કૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે માનવદેહનેજ અનુભવથી સમજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,અનેક શ્રધ્ધાળુ ભક્તોનો નિર્મળપ્રેમ મળી જાય
સમયનીસાથે ચાલતા પરમાત્માની કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
જગતપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇજ જીવથી કદીપણ દુર રહેવાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપાએ,જીવનની જ્યોતપ્રગટે જે સદમાર્ગ કહેવાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++