November 4th 2021

મળે સમયનો સંગાથ

આ ધનતેરસ અને દિવાળી પર કરો આ 11 ઉપાય, માતા લક્ષ્મી થઇ જશે ખુશ, આ ઉપાય કરી  દેશે માલામાલ
           મળે સમયનો સંગાથ         
 
તાઃ૪/૧૧/૨૦૨૧   (દીવાળી)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર મળેલ માનવદેહપર,હિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા થઈજાય
જગતમાં નાકોઇથી સમયથી દુરરહેવાય,આવતીકાલ દેહને મળતીજાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
દેવ અને દેવીઓથી જન્મલીધો પ્રભુએ,જેમનીપુંજા માનવદેહથી કરાય
પવિત્ર તહેવાર મળે દરેક વર્ષે હિંદુધર્મમાં,જે સમયસાથે મળતો જાય
દીવાળીનો પવિત્ર તહેવાર આજે,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
જગતમાં અનેક પવિત્ર તહેવાર છે,જે ભારતદેશથી પ્રેરણા કરી જાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્ર તહેવાર મળે
દરેક તહેવારમાં શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
એજ પવિત્રકૃપા મળેલદેહપર કહેવાય,જ્યાં પવિત્ર તહેવારને ઉજવાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%