November 3rd 2021
. .પ્રભુની પાવનકૃપા
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
ભારતદેહમાં અનેક પવિત્ર તહેવાર,હિંદુ ધર્મમાંજ દરેક વર્ષે મળતો જાય
પવિત્રતહેવારમાં દેવઅનેદેવીઓને,ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે,માનવદેહથી પવિત્ર ભક્તિથી જીવન જીવાય
અદભુત કૃપાળુ પ્તભુછે હિંદુધર્મમાં,જે જઈવનમાં સમયને સમજીને ચલાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
જીવને મળેલદેહ એસમયનીકેડી છે,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જીવને જન્મમરણનો સાથ મળી જાય
કુદરતની આઅદભુતલીલા અવનીપર,જગતમાં નાકોઇજ દેહથી દુર રહેવાય
સમય સમજીને ચાલતા દેહને,પ્રભુની પાવન કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
==================================================================
No comments yet.