December 14th 2021
. ગૌરીનંદન ગજાનન
તાઃ૧૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં માતાપાર્વતીના પવિત્રસંતાન,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
પિતા શંકરભગવાનના લાડલા દીકરા.જગતમાં વિઘ્નહર્તાથીય ઓળખાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
મળેલ માનવદેહપર પ્રભુ કૃપાકરવા,ભારતદેશમાં દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહ આપીજાય
અનેક પવિત્ર નામથીય ઓળખાય,એ ગૌરીનંદન ગજાનન પણ કહેવાય
માતા પાર્વતીના શ્રીગણેશઅનેકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મના કોઇપણ પવિત્ર પ્રસંગમાં,પ્રથમ શ્રી ગણેશને ધુપદીપથી પુંજાય
પવિત્ર પરમાત્માનોદેહ છે શ્રીગણેશનો,સંગે પત્નીઓ રિધ્ધીસિધ્ધી કહેવાય
આશિર્વાદમળે માબાપનાદેહને,એશ્રીગણેશના દીકરા શુભલાભથીઓળખાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાનદીને વહાવીજાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
************************************************************
No comments yet.