November 6th 2021

શ્રધ્ધાથી થતી ભક્તિ

**કર્મમાં વિશ્વાસ અને મંત્રમાં શ્રદ્ધાથી તરી જવાય છે જીવન - Sandesh**
.           શ્રધ્ધાથી થતી ભક્તિ

તાઃ૬/૧૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને સમયે ધરતીપર,નાકોઈજ જીવથી કદીય દુર રહેવાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
કુદરતની આલીલા જગતપર સમયનીસાથે,નાકોઇજ દેહથી કદીય દુર રહેવાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જે મળેલદેહથી પવિત્ર જીવનજીવાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે કૃપાએદેહને પાવનરાહે લઈજાય
પવિત્ર ભક્તિની આંગળી ચીંધી દેહને,એ સમયનીસાથે દેહપર કૃપા કરી જાય 
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
મળેલ માનવદેહથી શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રરાહ દેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાય અડીજાય
ભગવાનના અનેકદેહ મળ્યા ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મથી દેહ લઈજાય
મળેલદેહને શ્રધ્ધાભક્તિથી કૃપા મળે,જે જીવને આગ્મનવિદાયથી બચાવી જાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
------------------------------------------------------------------

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment