September 16th 2021
. .પવિત્ર કૃપા મળે
તાઃ૧૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
હિંદુ ધર્મમાં પ્રભુની પવિત્રકૃપાથી,ભારતમાં અનેકદેહથી જન્મ લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો હિંદુ ધર્મમાં,જે ભગવાનના દેહનીજ પુંજા કરાય
જીવને માનવદેહ મળે એજ ભગવાનની કૃપા,એજીવનમાં પવિત્રકર્મ થાય
શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજાકરતા,પવિત્રરાહે જીવનજીવતા કૃપા મેળવાય
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના દેહન કર્મથી મળતોજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવાય
પવિત્રકૃપા મળે ભગવાનની,એ પવિત્રભક્તિથી જીવનમાં ધુપદિપથી પુંજાય
મળેલ દેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પરિવાર સંગે મળેલદેહને લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
==================================================================
September 15th 2021
**
**
. પવિત્ર ભક્તિજ્યોત
તાઃ૧૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીને જીવન જીવાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લઈ,ભારતની ધરતી પવિત્રકરી જાય
દેવ અને દેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રરાહે જીવન જીવાડીજાય
માતાના પવિત્રદેહથી આવીને,ભક્તોને એઘરમાં ધુપદીપથી પ્રેરી જાય
પવિત્ર નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,માતાના અનેકદેહને પુંજાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
જીવનમાં માનવદેહને સમય સાચવીને ચાલતા,ના કોઇ તકલીફ થાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે,જીવને ગતજન્મના કર્મથી દેહમેળવાય
આદભુત કૃપાળુ પરમાત્માના દેહ છે,જે માનવજીવનમાં કૃપા મળીજાય
જગતમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
##########################################################
September 14th 2021
**
**
. .પવિત્રકૃપાળુ સંતાન
તાઃ૧૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન,સંગે પવિત્ર માતા પાર્વતી કહેવાય
પરમ કૃપાળુ ભગવાન છે,જેમના વ્હાલા દીકરા શ્રીગણેશજી કહેવાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
ભારતની ધરતીને શંકરભગવાન,જન્મ લઈને હિંદુધર્મને પવિત્રકરી જાય
જટાપર પવિત્રગંગાનદીને હિમાલયથીવહાવી,જીવને મુક્તિ આપી જાય
પિતાશંકરભગવાન અને માતાપાર્વતીની,પવિત્રકૃપાએ ગણેશ જન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં,માનવદેહથી જન્મ લઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
જીવને માનવદેહ મળે પ્રભુની પાવનકૃપા,જે મળેલદેહને મુક્તિઆપીજાય
અદભુત કૃપાળુ શ્રી ગણેશ છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા મેળવાય
પવિત્રશક્તિશાળી અને કૃપાળુ,એમના માતાપિતા ભગવાનના દેહકહેવય
શ્રીગણેશના પત્નિ રીધ્ધી સિધ્ધી થયા,સંતાન શુભ અને લાભ થઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
###########################################################
September 9th 2021
***
***
. .શ્રધ્ધાનો સંગાથ
તાઃ૯/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
માનવદેહને અવનીપરના આગમને,જીવને કર્મનો સંગાથ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરસંગે,મનુષ્યનોદેહ જન્મથી મેળવાય
ગતજન્મના દેહથી થયેલકર્મ,એસંબંધ જીવને જન્મમરણ આપીજાય
ભારત એજપવિત્રદેશ છે જ્યાં પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
માનવદેહને પરમાત્મા આંગળી ચીંધે,જે મળેલદેહથી પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખતા,પ્રભુકૃપાએ ઘરમાંશ્રધ્ધાથી પુંજનથાય
મળે પ્રભુનીકૃપા મળેલ જીવનમાં,શ્રધ્ધાનોસંગાથ રાખીને જીવનજીવાય
મળેલદેહને જીવનમાં સમયે મળેલકૃપાએ,અંતે જીવને મુક્તિ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
##########################################################
September 7th 2021
**. .પ્રેમાળ ભક્ત **
તાઃ૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામના એ પ્રેમાળ ભક્ત પણ થઇ જાય
જીવનમાં પવિત્રકર્મ શ્રીરામના કરી,પત્નિ સીતાજીને લંકામાં બતાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર હનુમાનને બજરંગબળી કહેવાય,જે હુંદુધર્મમાં ભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી એ રામના ભક્તહતા,જે રાવણની લંકાનેએ બાળી જાય
માતા અંજનીના એદીકરા થયા,જે પવનદેહના લાડલા સંતાન પણ કહેવાય
એ પવિત્રભક્ત થયા શ્રીરામના,એ ભાઇલક્ષ્મણને સંજીવનીથી બચાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર કૃપાથી પાવનભક્તિની રાહમળી,એ રામલક્ષ્મણને ખભાપર લઈ જાય
સીતાજીને શોધવા શ્રીરામને લંકા લાવીને બતાવી જાય,એ પવિત્રભક્તિ થાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,સંગે પત્નિતરીકે સીતાજી મળી જાય
સીતામાતાનુ અપહરણ કર્યુ લંકાના રાજારાવણે,હનુમાન એલંકાને બાળી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 5th 2021
. .શાંન્તિ મળે કૃપાએ
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુ ધર્મમાં શંકરભગવાન છે,જે પરમકૃપાળુ કહેવાય
શ્રધ્ધા રાખીને ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
ભારતનીધરતીપર ભગવાન અનેકદેહથી,જન્મલઈ ભક્તિઆપી જાય
પરમકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતની ભુમીપર ગંગાવહાવીજાય
પરમશક્તિશાળી એ પ્રભુછે,એ ભક્તોની શ્રધ્ધાભક્તિએ રાજી થાય
મળે કૃપા માનવદેહને જીવનમાં,જે પવિત્રનામથી હિંદુધર્મમાં પુંજાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત પ્રગટે જગતમાં,જે મળેલદેહની ભક્તિથી મેળવાય
પાવનકૃપા ભોલેનાથની સંગે માતા પર્વતીની,કૃપા ભક્તોને મળીજાય
શિવલીંગપર શ્રધ્ધાથી પુંજન કરતા,ભક્તોના જીવનમાં સુખ મેળવાય
એપવિત્રકૃપા શંકરભગવાનની,જે શ્રાવણમાસની ભક્તિથી મળી જાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
############################################################
September 3rd 2021
**
**
. .પવિત્ર સરળજીવન
તાઃ૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહને,સરળ જીવનની પવિત્રરાહ મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મનોસંબંધ,એ જીવનેજન્મમરણ દઇ જાય
હિંદુ ધર્મની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને પાવનરાહેજ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરતા,ભગવાનની પવિત્રકૃપા દેહને મળી જાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મ લીધા,જે ભુમીને પવિત્ર કરી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
ભગવાનના અનેકદેહની પુંજાકરાય,પવિત્ર શક્તિશાળી શંકરભગવાન કહેવાય
શંકરભગવાનને ભોલેનાથ સંગે મહાદેવ કહેવાય,પત્નિ માતા પાર્વતી કહેવાય
શ્રધ્ધારાખીને ભોલેનાથની પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્રથી તેમનેવંદન થાય
શ્રાવણ માસની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
###############################################################
September 3rd 2021
. .પવિત્ર કૃપાનીકેડી
તાઃ૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં મળેલ માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
પાવનકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં ધુપદીપથી ભક્તિ થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલદેહપર ભોલેનાથની કૃપામળે,જ્યાં શિવલીંગપર દુધઅર્ચના કરાય
ૐ નમઃશિવાય મંત્રનો જાપ કરતા,સંગે માતા પાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જન્મી ભુમીપવિત્ર કરીજાય
હિમાલયની પુત્રીપાર્વતીનો પ્રેમમલ્યો,જે ભોલેનથની જીવનસંગીની થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણ માસમાં,શ્રી શંકરપાર્વતીની ઘરમાં પુંજા કરાય
પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરતા,મળેલ માનવદેહપર ભગવાનની કૃપા થાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષા અડે,જ્યાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
જીવને મળેધમાનવદેહ પર પ્રભુનીકૃપા થતા,જીવનેઅંતે મુક્તિમળી જાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
#############################################################
September 2nd 2021
**
**
. ં.માતાને પ્રાર્થના
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માએ ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
સમયે જીવને દેહમળે જે દેવ અને દેવીઓથી,જે ધરતીને પવિત્ર કરી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમા પરમાત્માકૃપાએ ભગવાનદેહ લઈ જાય
અવનીપર જીવને જન્મથીજ દેહમળે,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જેમાં માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
જીવને જન્મમરણનો સંબંધ થયેલકર્મથી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા છુટી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી માતાની પુંજાકરતા,માતાજીની પવિત્રકૃપા મેળવાય
દેવ અને દેવીઓના અનેકદેહથી જન્મી,હિંદુધર્મમાં માનવદેહપર કૃપા કરીજાય
સમયની સાથેચાલતા માતાને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાળૂ રાહમેળવાય
આંગણે આવી માતાની કૃપા મળે મળેલ દેહને,જે જીવનમાં સુખ આપી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
==============================================================
September 2nd 2021
. .ૐ સાંઇનાથ
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################