September 7th 2021
**. .પ્રેમાળ ભક્ત **
તાઃ૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામના એ પ્રેમાળ ભક્ત પણ થઇ જાય
જીવનમાં પવિત્રકર્મ શ્રીરામના કરી,પત્નિ સીતાજીને લંકામાં બતાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર હનુમાનને બજરંગબળી કહેવાય,જે હુંદુધર્મમાં ભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી એ રામના ભક્તહતા,જે રાવણની લંકાનેએ બાળી જાય
માતા અંજનીના એદીકરા થયા,જે પવનદેહના લાડલા સંતાન પણ કહેવાય
એ પવિત્રભક્ત થયા શ્રીરામના,એ ભાઇલક્ષ્મણને સંજીવનીથી બચાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર કૃપાથી પાવનભક્તિની રાહમળી,એ રામલક્ષ્મણને ખભાપર લઈ જાય
સીતાજીને શોધવા શ્રીરામને લંકા લાવીને બતાવી જાય,એ પવિત્રભક્તિ થાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,સંગે પત્નિતરીકે સીતાજી મળી જાય
સીતામાતાનુ અપહરણ કર્યુ લંકાના રાજારાવણે,હનુમાન એલંકાને બાળી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.