September 9th 2021

શ્રધ્ધાનો સંગાથ

***શુ તમ જાણો છો કે સ્ત્રીઓ શા માટે ક્યારેય પણ નથી ફોડતી નારિયેળ? જાણો સત્ય  હકીકત - ગુજરાતી ડાયરો***
.         .શ્રધ્ધાનો સંગાથ

તાઃ૯/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
    
પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
માનવદેહને અવનીપરના આગમને,જીવને કર્મનો સંગાથ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરસંગે,મનુષ્યનોદેહ જન્મથી મેળવાય
ગતજન્મના દેહથી થયેલકર્મ,એસંબંધ જીવને જન્મમરણ આપીજાય
ભારત એજપવિત્રદેશ છે જ્યાં પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
માનવદેહને પરમાત્મા આંગળી ચીંધે,જે મળેલદેહથી પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખતા,પ્રભુકૃપાએ ઘરમાંશ્રધ્ધાથી પુંજનથાય
મળે પ્રભુનીકૃપા મળેલ જીવનમાં,શ્રધ્ધાનોસંગાથ રાખીને જીવનજીવાય
મળેલદેહને જીવનમાં સમયે મળેલકૃપાએ,અંતે જીવને મુક્તિ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
##########################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment