September 25th 2023

પવિત્રરાહમળે જીવનમાં

**********
.            પવિત્રરાહમળે જીવનમાં

તાઃ૨૫/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં માનવદેહને પવિત્રરાહ મળે,જે હિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુક્રુપાએ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધો,જે શ્રધ્ધાથી જીવતાદેહને કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની કહેવાય,જે જગતમાં ભારતદેશથી જીવનેજન્મથીમળીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જન્મથી મળેલદેહને મળે,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જ્યાં પ્રભુ,પવિત્રદેહથી જન્મ લઈજાય જે હિંદુધર્મથીપ્રેર્રીજાય
જીવના મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે સમયે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય 
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,એ પ્રાણી પશુ જાનવર સંગે પક્ષીથી મળતો જાય
માનવદેહ એજ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
પવિત્રપ્રેરણાએ રાહમળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાવીજાય 
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
########################################################################
 

September 24th 2023

જગતમાં ઉજવાય

 ****આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે મહાશિવરાત્રિ 2023 - Mahashivratri 2023 will be very auspicious for the people of this zodiac sign News18 Gujarati****
.             જગતમાં ઉજવાય

તાઃ૨૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇદેહની પવિત્ર તાકાત,કે નાકોઇ પ્રસંગથી દુરરહીને જીવનજીવાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૃપા ભગવાનની,એજ માનવદેહને પ્રસંગથી મેળવાય
જન્મથી જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહથી જીવનેજન્મમળે અવનીપર,જે મળેલદેહને ઉંમરથી પ્રસંગઆપીજાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની ભારતદેશથી,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને પવિત્રરાહમળે પ્રભુનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
જીવનેઅવનીપર સમયેજન્મમરણનો પ્રેરણામળે,જેદેહથી આગમનવિદાયઆપીજાય
ભગવાનનીશ્રધ્ધાથી ભક્તિકરતા જીવનાદેહને,જીવનમાં અનેકપવિત્રપ્રસંગ ઉજવાય 
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને  ઉજવાય.  
######################################################################
September 21st 2023

નિખાલસ પવિત્ર પ્રેમ

 
.           નિખાલસ પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ અદભુતકૃપા કહેવાય
દુનીયામાં અવનીપર જીવને માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
પ્રેમની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે માનવદેહપર કૃપાકરીજાય
પ્રભુનીકૃપાએ ભારતદેશપવિત્ર થયો,જે હિંદુધર્મથી જીવનાદેહને સુખઆપીજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
અદભુતલીલા જગતપર પરમાત્માનીકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી જીવનજીવતા,ભગવાનની પુંજાનોલાભ મળીજાય
અવનીપર જીવને જન્મથી અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
*******************************************************************

	
September 21st 2023

જીવનમાં જાગતારહેવુ

 તમારા આત્માની બારી | chitralekha
.          જીવનમાં જાગતારહેવુ 

તાઃ૨૧/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપા કહેવાય.જે જીવના માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે જગતમાં સવારસાંજથીદેહને જીવાડી જાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જગતમાં સમયને નાકોઇદેહથી દુરરહીને જીવાય,પરમાત્માની પ્રેરણા સમયસાથે લઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળતો જાય 
સમયની સાથે ચાલવા જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે જીવનમા ભક્તિ કરાવીજાય
મળેલ માનવદેહ એજીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં ભગવાનની ધુપદીપકરી આરતી કરાય 
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનાવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલદેહને સમયે બાળપણજુવાનીઅને ઘેડપણમળીજાય,જે સમયસાથેસમજાઇજાય
માનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહનેજીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
###########################################################################

	
September 20th 2023

અદભુતલીલા જીવનની

 
.           અદભુતલીલા જીવનની

તાઃ૨૦/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય
અવનીપરનુ આગમન એઅદભુતલીલા કહેવાય,એજન્મથી મળેલદેહને કર્મથી મળે
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
અદભુતલીલા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહેજીવનજીવાડીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પરમાત્મા,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરી જાય
જીવના જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
જીવનેસમયે અવનીપર માનવદેહથી જનમમળે,એજ પરમાત્માની પાવનકૃપાકહેવાય
માનવદેહથી જન્મમળતા ઉંમરનોસંગાથ મળે,જે બાળપણજુવાનીઘેડપણ આપીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,માનવદેહપર શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં પરમાત્માના પવિત્રદેહની પુંજાકરાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
#######################################################################

	
September 19th 2023

પવિત્ર સમયનો સંગાથ


.          પવિત્ર સમયનો સંગાથ

તાઃ૧૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળી જાય
જીવનેજન્મથી મળેલમાનવદેહને પવિત્રપ્રસંગ મળે,જે દેહને જીવનમાં સુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
હિંદુધર્મમાં માનવદેહથી જીવનમાં પરમાત્માની પુંજા કરાય,જે પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
મળે પરમાત્માની પાવનકૃપા જીવનમાં,ના કોઇ આશા કે અપેક્ષાની માગણી રખાય 
ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહથી સમયનીસાથે જીવનજીવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મ લઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીરો દુનીયામાં બંધાય,જ્યાં ભક્તો શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર ગતજન્મના થયેલ કર્મથી જન્મમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
========================================================================
September 18th 2023

સમયની કાતર

 $$$$$$$$$$
               સમયની કાતર    

  તાઃ૧૮/૯/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જે મળેલમાનવદેહને,જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પ્રેરણામળે,જે દેહથીશ્રધ્ધાથીજીવનમાં ભક્તિથઈજાય     
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયેમાનવદેહને જીવનમાં આશાઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ ભક્તિરાહ મળીજાય
જન્મથી મળેલમાનવદેહને સમયથી,બાળપણજુવાની અંતે ઘેડપણથી જીવન જીવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં હિંદુધર્મથી પવિત્રજીવન જીવાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથીમળે,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય.            
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
પવિત્ર અદભુતકૃપા સમયની જગતમાં,જીવને મળેલ માનવદેહને સમયે સમજાઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને મળે,ના સમયે દેહને મોહમાયા કદી અડી જાય
અવનીપર સમયનો સંબંધ જે સયયુગ કળીયુગથી મળે,ના કોઇજ દેહથી દુર રહેવાય 
જીવનાજન્મથી મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય,સંગે કળીયુગની અસર અડીજાય 
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરેણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભારતમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની કૃપાએ અનેકપવિત્ર ભગવાનના મંદીર,જ્યાં ભક્તો શ્રધ્ધાથીપુંજા કરી જાય
પવિત્ર પરમાત્માનીકૃપાએ દેહથી સમયથી દુરરહેવાય,જે સમયની કાતરથી બચાવીજાય
જીવનાદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
September 17th 2023

પવિત્રપ્રેરણા જીવનની

 
.            પવિત્રપ્રેરણા જીવનની 

તાઃ૧૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરી જાય
જીવને જન્મથીમળેલ માનવદેહપર,પરમાત્માની પાવનરાહમળે જે સુખ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથીજ જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપા માનવદેહને મળે,જે જીવનાદેહને શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને સમયે અવનીપર જન્મમરણ દઈજાય
આજ પરમાત્માની પવિત્રક્રૂપાકહેવાય,જે જીવના જન્મથી મળેલદેહને કર્મકરાવીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે જીવને જન્મથીમળેલદેહને સમયે શ્રધ્ધાઆપીજાય
મળેલમાનવદેહથી સમયે પ્રભુની ભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મી જાય,જે દેહને ભક્તિરાહ આપી જાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવનેમળે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
######################################################################
September 17th 2023

કૃપામળે માનવદેહને

 **********
.            કૃપામળે માનવદેહને

તાઃ૧૭/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવાય
જીવના અવનીપરના આગમનને પ્રભુકૃપામળે,એ દેહને સમયનીસાથે ચલાવીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી સમયે મળતીજાય
જગતમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતદેશનેજ પવિત્રકરીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રહિંદુ ધર્મના ભગવાનના હિંદુમંદીર,જગતમાં રહેતા માનવદેહપર કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
જીવને જન્મથી માનવદેહથી આગમન મળે.જે જીવને ગતજન્મના કર્મથી મળીજાય
અવનીપરનુ આગમન જીવને સમયે માનવદેહથી મળે,જે દેહથી સમયસાથે જવાય
નાકોઇ અપેક્ષા રહે જીવના દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,સમયે હિંદુધર્મમાં ઘરમાંજ પ્રભુનીભક્તિથાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
########################################################################

 

September 16th 2023

પવિત્રકૃપા ભક્તિની

 ******
.           પવિત્રકૃપા ભક્તિની  

તાઃ૧૬/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જગતમાં સમયે જીવનેજન્મથી માનવદેહમળે,જે કર્મથી જન્મમરણ આપી જાય
જીવને જન્મમરણથી આગમન વિદાય મળી જાય,જે સમયે જન્મથી મળીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
ગતજન્મના દેહના કર્મથી જીવને દેહ મળ્ર,સમયે નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયે બાળપણજુવાની અને ધેડપણથી,જીવન જીવાડીજાય 
પ્રભુની શ્રધ્ધાથી માનવદેહથી જીવનમાં,પરમાત્માની ભક્તિ અને ભજન કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની હિંદુધર્મથી,જે ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે જીવને જન્મમરણથી,આગમન વિદાયઆપીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથીજ ભગવાન જન્મી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં હિંદુમંદીરમાં સમયે ભજનભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
###################################################################
« Previous PageNext Page »