June 14th 2023
****
****
. શ્રધ્ધાની ભક્તિરાહ
તાઃ૧૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે વડતાલથી સ્વામીનારાયણ ભગવાનની,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય
હ્યુસ્ટનમાં પવિત્રપ્રેરણાથી વડતાલધામનુ પવિત્રમંદીર થાય,જે પાવનકૃપાએ અનુભવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
સ્વામીનારાયણ ભગવાનની શ્રધ્ધાથી સેવાકરી,આચાર્ય મહારાજના અશિર્વાદ મળીજાય
પવિત્રપ્રેરણામળે શ્રધ્ધાળુ પ્રેંમાળભક્તોને,જે પવિત્ર મંદીરની સ્થાપનાનીપ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ભગવાનની સેવા કરીને,મંદીરમા સમયે ભજન ગાઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભક્તોનેમળી,જે અમેરીકામાં સ્વામીનારાયણના મંદીરબાંધી જાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
શ્રધ્ધાથી સ્વામીનારાયણ ભગવાનની પુંજાકરતા,પવિત્ર ભારતદેશથી અહીં ભક્તિથઈ જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળેલ માનવદેહને ભક્તિ મળીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને નિરાધારદેહથી બચાવી જાય,માનવદેહ એ કૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર આગમનવિદાય આપીજાય
સ્વામીનારાયણ ભગવાનની પ્રેરણાથી ક્રુપા મળી,જે ભક્તોથી વડતાલમંદીર કરાવી જાય
પવિત્રકૃપા એમાનવદેહને પવિત્રકર્મની રાહ આપી જાય,જે જીવનમાં ભક્તિરાહેજ જીવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
###########################################################################
June 14th 2023
***
***
. સમજણ સવારસાંજની
તાઃ૧૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી મળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સમયને જગતમાં નાકોઇથીય પકડાય,એ સુર્યદેવની કૃપા દેહને સવારસાંજથી દેખાય
માનવદેહને પવિત્રકૃપાએ સમજણનો સંગાથ મળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલવા,જીવનમાં બાળપણજુવાનીઘેડપણથી મળીજાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવછે જગતમાં,જે જીવના મળેલદેહને સવારસાંજ આપીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપા અવનીપરના જીવપર,જે જન્મથી મળેલદેહને સમયે અનુભવથાય
માનવદેહને પરમાત્માની પવિત્રપ્રેરણાએ,સવારે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચના કરાય
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે સુર્યદેવથી દેહને સવારસાંજ મળી જાય
અદભુતકૃપા ધરતીપર સુર્યદેવનીજ કહેવાય,એ અબજો વર્ષોથી દેહને પ્રેરણા કરીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
#########################################################################
June 13th 2023
. આધારમળે નિરાધારને
તાઃ૧૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને માનવદેહમળે એગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપીજાય
કુદરતની આ પાવનકૃપા મળે અવનીપર જીવને,જે સમયે જન્મમરણથી મળતી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
પરમાત્માની પાવનકૃપાની પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં પ્રભુની ભક્તિરાહ મળે
સમયની સાથે ચાલવા જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજાકરાય
પવિત્રપ્રેરણા જગતમાં માનવદેહને ભારતદેશથીમળે,જે દેહને નિરાધારદેહથીબચાવીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમાં અનેક જન્મલીધા,એ ભારતને પવિત્રદેશ કરી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં અનેકદેશમાં જીવને જન્મથી દેહ મળે,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મમળીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની મળેલદેહથી પુંજા કરતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિમળીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,જે દેહનેસમયે નિરાધારકર્મથી બચાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
#######################################################################
June 13th 2023
. પવિત્રરાહ પ્રેરણાની
તાઃ૧૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા માનવદેહને જીવનમાં,પરમાત્માના પ્રેમની પ્રેરણા મળી જાય
મળેલદેહને અવનીપર સમયે અદભુતલીલા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળૅ,એ પાવનરાહે દેહને પ્રેરણાકરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,એ પવિત્ર પ્રેરણા આપી જાય
અદભુત કૃપા પરમાત્માની દુનીયામાં,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં અવનીપર સમયના સંગાથે,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપથી અર્ચનાકરી,દીવો પ્રગટાવી આરતીકરીપુંજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પરિવારને પવિત્રપ્રેરણાકરી જાય
અવનીપર જીવને આગમનવિદાય મળે,એ જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
#######################################################################
June 12th 2023
***
***
. પવિત્ર સમયનીપકડ
તાઃ૧૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
June 12th 2023
####
####
. સમયનો સંગાથ મળે
તાઃ૧૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
ના આશા અપેક્ષા કે મોહમાયા જીવને અડી જાય,જે જીવનમાં સુખ આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી દુર રાખી જીવાડી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ સમયે જીવનુ જન્મથી દેહનુ આગમનથઈજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપાએ જીવને,સમયે શ્રધ્ધાભક્તિની રાહે લઈ જાય
જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ મળે જે પવિત્રકર્મથી જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
જીવને અવનીપર આગમનવિદાયથી સમયમળે,એ મળેલદેહના કર્મથી દેહને સમજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,ના કોઇ દેહના જીવથી કદી દુરરહીજીવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજાકરાય
પ્રભુનીકૃપા સમયે દેહના જીવને મળે,જે અવનીપર જીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
***********************************************************************
June 11th 2023
. શાંન્તિનો સાથ
તાઃ૧૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મના,થયેલ કર્મથી જન્મથીદેહ મળીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ જન્મોથી,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કોઈ અપેક્ષાથી બચાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી આગમનવિદાય આપી જાય
પવિત્રકૃપા મળે માનવદેહને એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથીભક્તિથાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
પ્રભુની કૃપાએ જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય
જગતમાં સુર્યદેવની કૃપાએ દીવસને સવારસાંજ મળે,જે દેહને સમયસાથેલઈજાય
એ અદભુતકૃપા માનવદેહને ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 11th 2023
*****
*****
. પ્રેમની નિખાલસરાહ
તાઃ૧૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં કલમની પવિત્રરાહમળે,જે સરસ્વતીમાતાની કૃપા કહેવાય
માનવદેહને સમયની સાથેજ ચાલતા કૃપા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
ભારતદેશને પવિત્ર કરવા માટે ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મલઈને પવિત્રકરીજાય
જીવને જગતમાં જન્મથી માનવદેહમળે એકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મથી દેહ મળે એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇ જીવથીકદી દુર રહેવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં દેહને પવિત્ર નિખાલસપ્રેમ મળતો જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
કુદરતની અદભુત્લીલા જગતમાં કહેવાય.દુનીયામાં માનવદેહને સમયસાથે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયનો સાથમળે,જે પ્રભાતેઘરમાં પ્રભુની પુંજાકરાવી જાય
મળેલદેહને ના મોહમાયાનૉ કોઇસાથ મળે,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપા જીવના દેહને સમયે,મ્રુત્યુથી જીવને મુક્તિ મળી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
########################################################################
June 10th 2023
@@@@@
@@@@@
. કૃપાળુ અંબેમાતાજી
તાઃ૧૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તોનો પવિત્રપ્રેમ પારખી ભારતદેશમાં,કૃપાળુ અંબેમાતા આરાસુરમાં જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાછે,જ્યાં શ્રધ્ધાથીભક્તિકરતા દેહપર માતાકૃપાકરીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
હિંદુધર્મમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં સમયે પુંજા કરી જાય
પવિત્ર અંબેમાતાની પવિત્રકૃપામળે આરાસુરથી,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં શ્રધ્ધાથી પુંજનકરી,ધુપદીપથી માતાની આરતીકરાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
અવનીપર જીવને માનવદેહ મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથી જન્મી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નાકોઇ દેહથી કદીદુર રહીને જીવન જીવાય
અંબામાતા હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લઈજાય
શ્રધ્ધાથી અંબામાતાની પુંજા કરતા,આરાસુરથી માતાનીકૃપા મળતા સુખ મળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
પવિત્રકૃપા મળે ભક્તોને ભગવાનની,જે પવિત્રદેહને ધુપદીપકરીને આરતી કરી જાય
અંબે માતાની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં દેવ અને દેવીઓની પુંજા કરીજાય
અનેકપવિત્ર માતાના દેહથી હિંદુધર્મમાં,માતા અંબે જન્મલઈ ભક્તોપર કૃપાકરીજાય
જીવનમાં શ્રધ્ધાથી માતાને વંદન કરશો,તો માતાઅંબાના આશિર્વાદ દેહનેમળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
=======================================================================
############# શ્રી અંબે શરણં મમઃ ############# શ્રી અંબે શરણં મમઃ############
=======================================================================
June 9th 2023
. માનવદેહને પ્રેરણામળે
તાઃ૯/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળે
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જીવને ગતજન્મના દેહનાકર્મથી મળે
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળીજાય,એ ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,એ પવિત્રદેશ થઈ જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,એ પવિત્રરાહે જીવનમાં કર્મનોસંગાથમળૅ
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભક્તિકરી,પરમાત્માની પવિત્રકૃપાએ ભક્તિકરાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
અનેક શક્તિશાળી ભગવાનછે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
જીવના મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણામળે.જ્યાં ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,નાકોઇ દેહથી દુરરહીને જીવનજીવાય
માનવદેહને જીવનમાં સમયે ભગવાનનીપુંજા કરાય,અંતે જીવને મુક્તિમળીજાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
################################################################