June 11th 2023

શાંંન્તિનો સાથ


.             શાંન્તિનો સાથ

તાઃ૧૧/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મના,થયેલ કર્મથી જન્મથીદેહ મળીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ જન્મોથી,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કોઈ અપેક્ષાથી બચાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી આગમનવિદાય આપી જાય
પવિત્રકૃપા મળે માનવદેહને એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથીભક્તિથાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
પ્રભુની કૃપાએ જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય
જગતમાં સુર્યદેવની કૃપાએ દીવસને સવારસાંજ મળે,જે દેહને સમયસાથેલઈજાય
એ અદભુતકૃપા માનવદેહને ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment