June 9th 2023

માનવદેહને પ્રરણા મળે

  તુલસીદાસનું હનુમાન ચાલીસા લખવા પાછળ શું છે ઔરંગઝેબ કનેક્શન? જાણો ચમત્કારી લાભ | aurabgzeb connection behind the creation of hnauman chalisa by tulsidas
.          માનવદેહને પ્રેરણામળે

તાઃ૯/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળે
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જીવને ગતજન્મના દેહનાકર્મથી મળે
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય. 
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળીજાય,એ ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,એ પવિત્રદેશ થઈ જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,એ પવિત્રરાહે જીવનમાં કર્મનોસંગાથમળૅ
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભક્તિકરી,પરમાત્માની પવિત્રકૃપાએ ભક્તિકરાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
અનેક શક્તિશાળી ભગવાનછે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
જીવના મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણામળે.જ્યાં ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,નાકોઇ દેહથી દુરરહીને જીવનજીવાય 
માનવદેહને જીવનમાં સમયે ભગવાનનીપુંજા કરાય,અંતે જીવને મુક્તિમળીજાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment