July 24th 2022

પવિત્ર નજર પડી

  હનુમાનજીની મૂર્તિ લગાવતાં પહેલાં ધ્યાનમાં રાખો આ બાબતો, નકારાત્મક શક્તિઓ અને જીવનની મુશ્કેલીઓથી મળશે છૂટકારો
.              .પવિત્ર નજર પડી

 તાઃ૨૪/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સંકેત મળી જાય
 પવિત્ર પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જે સમયે પવિત્ર નજરનો અનુભવ થાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 અવનીપર મળેલદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ મોહમાયાથી દુર રહેવાય
 કળીયુગની કાતરથી નાકોઇ દેહથી બચાય,ભગવાનનીકૃપાએ સમયસાથે ચલાય
 પવિત્રકૃપા જગતમાં પ્રભુની થઇ,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
 હિદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે જીવનાદેહને ભક્તિકરાવી જાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરના,મંદીરમાંજ ધુપદીપ કરીને પુંજા કરાય
 પાવનપ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જે કૃપાએ પરિવારપર પ્રભુની કૃપા થાય
 જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય
 પવિત્રપ્રેમની નજરપડતા જીવના મળેલદેહને,ભગવાનની કૃપા દેહને બચાવીજાય
 .....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 23rd 2022

પવિત્ર ભાવનાથી ભક્તિ

**આસુરી તત્વોના નાશ અને દૈવી શક્તિઓના સન્માનનો તહેવાર 'હોળી' - Morbi Update**

.                               .પવિત્ર ભાવનાથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૨૨                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ મળેલદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,માનવદેહને જીવનમાં સુખમળીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
માનવદેહને પાવનકૃપા મળે શ્રધ્ધાથી,જ્યાં ઘરમાં ભગવાનની પુંજાકરી જાય
જીવને સંબંધ અવનીપરના આગમનનો,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિન્દુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી જગતમાં કૃપાકરીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવને અનેકદેહનાજન્મથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયની સાથે ચલાવી જાય
લાગણી માગણીએ મળેલદેહને સમયે મળે,ના અપેક્ષા કે આશા કદી રખાય
મળેલદેહને સમયની સાથે ઉંમર મળી જાય,એ પ્રભુની પાવનકૃપાજ કહેવાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
####################################################

July 22nd 2022

પવિત્ર પ્રેમની પરખ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
              પવિત્ર પ્રેમની પરખ
તાઃ૨૨/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને સમયે અવનીપર માનવદેહ મળૅ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં નાકોઇ દેહની તાકાત,કે મળેલદેહ સમયથી દુર રહીને ચાલી જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથ મેળવાય.
પવિત્ર કૃપા ભગવાનની જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
હિન્દુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને સમયે મુક્તિ મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,એ સમયની સાથે પ્રેરણા કરી જાય
જગતમાં નાકોઇદેહની તાકાતજીવનમાં,મળેલદેહને કર્મના સંબંધથી અનુભવાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય 
પવિત્રધર્મ જગતમાં હિન્દુ ધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
જીવને સંબંધ જન્મમરણનો જે જીવને,સમય સાથે અવનીપર દેહ આપી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જે સમયે,પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
માનવદેહ એ પવિત્રદેહ કહેવાય અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
****************************************************************
July 21st 2022

પ્રેમને પકડી આવજો

All Categories - Wel Come To VIRAL MORBIA's World
            પ્રેમને પકડી આવજો

તાઃ૨૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જેસમયનીસાથે દેહનેલઈજાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ કહેવાય,જે જીવના આગમને દેખાય
નિરાધારદેહ એ પાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જે સમયે મળીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીપ્રેરણા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
અવનીપરના દેહના આગમનને સમયનો સ્પર્શથાય,નાસમયથી દુરરહેવાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,દેહપર પ્રભુનીકૃપાથાય
પ્રભુની પવિત્રકૃપા થઈ ભારતદેશપર્,જ્યાં પ્રભુ અનેકદેહલઈ જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને ભગવાનની કૃપાએ,જે જીવને મુક્તિઆપીજાય
....જીવને મનવદેહ મળે પ્રભુની કૅપાએ,જે ગજજન્મનાદેજહના કર્મથી મેળવાય.
#################################################################


July 21st 2022

અદભુતલીલા પ્રેમની

 
.            અદભુતલીલા પ્રેમની

તાઃ૨૧/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહથી જીવનમાં,ના કદીય સમયથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
જગતમાં માનવદેહને અનેકરાહે પ્રેમ મળે,ના કોઇદેહથી કદી છટકાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા દેહનેમળીજાય
માનવદેહથી અનેકરાહે પ્રેમમળે દેહને,નિખાલસપ્રેમ એ પવિત્રકહેવાય
કળીયુગમાં સમયની સાથે ચાલતા પ્રેમ મળે,ના અપેક્ષાએ અડી જાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
અનેકરાહે પ્રેમ મળે જીવનમાં માનવદેહને,નાઆશા અપેક્ષાય મળીજાય
કુદરતની અદભુતલીલા કળીયુગની અવનીપર,નાકોઇદેહથીકદી છટકાય
જીવનમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળે,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવના ગતજન્મનાકર્મથી મળે
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
#############################################################
July 20th 2022

આવતીકાલને સમજજો

  ***OHM ॐ AUM-SIVOHM***
            .આવતીકાલને સમજજો

તાઃ૨૦/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પાવનરાહે સમયે લઈ જાય
સુખનો સાગર એજ કૃપા અવનીપર,એ જીવના દેહને સમજણ આપી જાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
જીવપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,એ અવનીપરના આગમને સમજાય
ધરતીપર જીવને અનેકદેહથી જન્મમળે,એજીવના ગતજન્મનાદેહથી મેળવાય
જીવને પશુપક્ષીપ્રાણીજાનવરનો દેહ મળે,જે અવનીપર નિરાધારદેહ કહેવાય
સમયે માનવદેહ મળે જીવને જગતમાં,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
મળેલમાનવદેહ એ કૃપાપ્રભુની જે જીવનમાં સમયની સમજણ સાથે લઈજાય
જીવનમા કર્મનોસંબંધ મનવદેહનો,એદેહને ભુતકાળથી બચાવીને જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે દેહને સમજાઈ જાય
આવી આંગણે પરમાત્માનો પ્રેમ મળે,એ પવિત્રકૃપાએ જીવને સુખ આપીજાય 
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
*****************************************************************
July 19th 2022

પવિત્ર પ્રેરણા મળી

 ***Swaminarayan Vadtal Gadi (SVG) (@vadtalgadi) / Twitter***
              પવિત્ર પ્રેરણા મળી  

તાઃ૧૯/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પવિત્ર ભક્તોનો,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયનીસાથે ચાલતા ભગવાનની પાવનકૃપા,મળેલદેહને પાવનરાહે લઈ જાય 
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ મંદીરમાં આરતી કરાય,સંગે શ્રધ્ધાથી ભજન ગવાય
પવિત્રપ્રેમાળ ભક્તોનો સંગાથ મળીજાય,જે સમયસર ભગવાનને વંદન કરાય 
વડતાલના પવિત્રધામથી સ્વામીનારાયણના,આચાર્યના આશિર્વાદ મળી જાય
એ ભક્તોની સાચી શ્રધ્ધાળુ ભક્તિથી,પવિત્ર મંદીરની રચના સમયે થઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
સમયની સાથે ભક્તિ કરવા પ્રેરણા મળી,જે વડતાલધામનુ મંદીર કરાઈ જાય
પવિત્રસંતો ભગવાનની પુંજા કરવા સમયેઆવી જાય,જે પવિત્ર મંદીર કહેવાય
લાગણીમોહને દુર રાખીને આવતા,વડતાલના આચાર્યના આશિર્વાદ મળીજાય
જીવને મળેલદેહ પર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને અંતે મુક્તિની કૃપા થાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
###################################################################

July 19th 2022

જીવનની પવિત્ર જ્યોત

**ઘટ સ્થાપના માટે 4 મુહૂર્ત; કોરોના અને લોકડાઉનને કારણે ઓછી પૂજા સામગ્રી અને સરળ વિધિથી પૂજા કરો | Chaitra Navratri 2021 Ghatasthapana Muhurat Date Time; Chaitra Navratri Puja ...** 
             જીવનની પવિત્ર જ્યોત
 
તાઃ૧૯/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં કર્મ કરાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
લાગણીમોહને દુરરાખીને જીવનજીવતા,માનવદેહને પવિત્રકર્મનો સાથ મળીજાય
મળેલદેહના જીવને પ્રેરણા મળે જીવનમાં,એ પ્રભુની પ્રેરણાએ ભક્તિ કરાવીજાય
અવનીપર પાવનકૃપા પરમાત્માનીછે,જે જીવના મળેલદેહને પ્રેરણાથી અનુભવાય
મળૅલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સત્કર્મથી જીવની જ્યોતપ્રગટીજાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
પરમાત્માના દેહની સમયે પવિત્રસંતની પ્રેરણામળે,જે જીવનમાં સદમાર્ગે લઈજાય 
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહનાજીવથી મુક્તિમાર્ગેજવાય
મળેલદેહના જીવને સમયની સાથેજ ચલાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુતપ્રેરણા પરમાત્માની અવનીપર,જે જગતમાં મળેલદેહને પ્રેરણાથીઅનુભવાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 18th 2022

પવિત્રપ્રેમની સમજ

              પવિત્રપ્રેમની સમજ

તાઃ૧૮/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપાય મળી જાય
મળે પવિત્રપ્રેમ જીવનસંગીનીનો દેહને,જે મળેલદેહનીઆંગળી પકડીજાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
માનવદેહને જીવનમાં શ્રધ્ધાની ભક્તિથી,પાવનરાહ મળે એ પ્રેમ કહેવાય
નિખાલસપ્રેમની નાકોઇ અપેક્ષા જીવનમાં રહે,એ પાવનક્રુપા પ્રભુની થાય
જીવને મળૅલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ગતજન્મનો પ્રેમ દેહને મલિ જાય
ના મોહમાયાનો સંગાથ રહે એજ,પ્રભુની કૃપાએ સમયે નજીક લાવી જાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
જગતમાં નાકોઇ જીવના દેહની તાકાત,કે એ સમયથી દુર રહી જીવી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લઈ,ભારતદેશને પ્રભુજ પવિત્રદેશ કરી જાય
હિન્દુધર્મ જગતમાં પવિત્ર ધર્મ થયો,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્ર નિખાલસ પ્રેમ મળે મને,જે ગતજન્મના દેહના પવિત્રપ્રેમથી મેળવાય
.....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
###############################################################

 

July 17th 2022

ભગવાનની પવિત્રકૃપા

 ***હૃદયનો પ્રેમ Hradyano Prem*** 
            ભગવાનની પવિત્રકૃપા
તાઃ૧૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં સમયે માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીંં મળીજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા મળી,જ્યાં અનેકદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાનની કૃપા થઈજાય
જગતમાં મળેલ માનવદેહને હિન્દુધર્મથી,પ્રેરણા મળે જે ભક્તિકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણથી સંબંધ મળે,એજ કર્મનીકેડીથી મળતોજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,ભગવાનની ભક્તિની પ્રેરણામળી
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,મંદીરમાં વંદન કરીનેપુંજાય
ત્યાં પરમાત્માની કૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય 
દેહને જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા રહે,એજ ભગવાનનીકૃપાકહેવાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
#####################################################################

 

« Previous PageNext Page »