July 8th 2022
. પાવનપ્રેમ પ્રભુનો
તાઃ૮/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળેલ માનવદેહને,પ્રભુકૃપાએ કર્મનો સંબંધ મળી જાય
પંવિત્રકર્મની રાહમળે મળેલદેહને જીવનમાં,જ્યાં ભગવાનનીપાવનકૃપાથાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
જીવને સંબંધઅવનીપર અનેકદેહથી,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સમજણમળે,એદેહને અનુભવથીસમજાય
માયા મોહ અને લાગણીથી દુર રહેવા,પરમાત્માની પાવન કૃપા દેહપરથાય
પવિત્ર પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપને પ્રગટાવીનેજ આરતી કરાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
મળેલદેહના જીવને પ્રભુની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
કુદરતની પવિત્રલીલાનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે સમયને સમજીનેચલાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપાએ દેહથી પવિત્રકર્મ કરાય
પવિત્રકૃપાએ મળેલમાનવદેહના જીવને,પરમાત્માની કૃપાએ મુક્તિ મળીજાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 8th 2022
. સમયની સાંકળ
તાઃ૮/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ સમયની સાથે મળતો જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
ધરતીપર જીવને સમયેદેહ મળીજાય,જે મળેલદેહથી જીવથી અનુભવાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,એ જીવને ના સમયથી સમજાય
પરમાત્માએ લીધેલા દેહને વંદન કરીને,મળેલ માનવદેહથી પુંજન કરાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપાથઈ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
જીવને મળેલદેહનેજ આગમનવિદાયમાં,ઉંમરનો સંગાથ દેહને મળી જાય
માનવદેહની જીઅનની જ્યોત પ્રગટે,જ્યાં ધ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,નાકોઇ તકલીફ કે કોઇઆફત અડી જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
###############################################################
July 7th 2022

. પવિત્ર જ્યોત જીવનની
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપરનુ આગમન જીવને સમયે મળે,જે ગતજન્મના કર્મથીજ મેળવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
જગતમાં મળેલદેહમાં માનવદેહએ કર્મનો સંગાથ,નિરાધારદેહ એ ભટકીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅને પક્ષીનો દેહ મળે,ના અપેક્ષાએ જીવાય
અદભુતલીલા અવનીપર મળેલદેહની,જે નાકોઇ દેહથી સમયને કદી પકડાય
જીવપર પરમાત્માની પાવનકૄપા થાય,જે નિરાધાર દેહથી જીવને બચાવીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
માનવદેહને પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાવીજાય
ભારતદેશની ધરતીને જગતમાં પવિત્રકરવા,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,એ દુનીયામા પવિત્રદેશકહેવાય
મળેલદેહને જીવનમાં ભક્તિનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 7th 2022
***
***
. જય શ્રી મેલડીમાતા
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં, પરમાત્માના અનેકદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રકૃપા પરમાત્માના અનેક દેહને,મળેલ માનવદેહને પવિત્રકૃપા મળી જાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
જીવનેઅવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મમાં ઘરમાં માતાની પુંજાથાય
નવરાત્રીના પવિત્ર તહેવારોજ ભારતદેશમાં,માતાજીને ગરબેઘુમીને વંદન કરાય
દુનીયામાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રભુકૃપાએ,સમયે માનાદેહથી પુંજન કરાય
પવિત્ર નવરાત્રીમાં મેલડીમાતાને ધુપદીપકરી,જય મેલડી માતાથી અર્ચના થાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
માનવદેહને ભગવાનની કૃપા મળે હિંંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓને પુંજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી,દેશને જગતમાં પવિત્રદેશ કરી જાય
જીવનમાં જીવના મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીવંદનકરાય
પાવનકૃપા શ્રી મેલડીમાતાની મળે,જ્યાં શ્રધ્ધાથી વંદનકરી માતાનીઆરતીકરાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################
July 7th 2022
+++
+++
. .પવિત્ર સંગાથ
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનમાં સમયે પવિત્ર પ્રેમ મળે,એ મળેલદેહને સુખ આપીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
નિખાલસ પ્રેમમળે પ્રેમીઓનો,જે પાવનરાહે જીવન જીવાડી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પ્રેરણા મળતીજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે હિંદુધર્મથી,જ્યાં ભગવાનની પુંજા કરાય
કૃપા મળે ભગવાનની જીવનમાં,જે મળેલદેહના જીવનેય સમજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
જીવનેસંબંધ અવનીપર,જે સમયે જન્મમરણથી અનેકદેહ મળીજાય
ભગવાનપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,માનવદેહને પ્રેમ મળી જાય
પરમાત્માએ લીધેલદેહની પવિત્રભાવનાથી,પુંજાકરતા કૃપા મળીજાય
સમયે જીવને અવનીપર જન્મમરણથી,પ્રભુ કૃપાએ મુક્તિ મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
#############################################################
July 6th 2022
+++
+++
. પ્રેમની પાવનપકડ
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહ એપ્રભુની કૃપા,જે જીવને માનવદેહ આપી જાય
જીવનમાં પવિત્રરાહ મળે માનવદેહને,એ પવિત્ર જીવન જીવાડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
અવનીપર જીવનેસંબંધમળે માનવદેહનો,જે ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રકૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ મળતો જાય
સમયની સાંકળ એ અદભુતલીલા અવનીપર,એજ પ્રભુની કૃપા કહેવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
પ્રેમ એપ્રભુનીક્રૃપા કહેવાય,જીવને મળેલ માનવદેહથી ના અપેક્ષા રખાય
પવિત્ર પાવનપ્રેમ મળે જીવને મળેલદેહને,એજ દેહને આનંદ આપી જાય
જીવનમાં નાકોઇ માગણી અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રભુકૃપા મળીજાય
પ્રેમની પાવનરાહ મળી જાય દેહને,જ્યાં પવિત્રરાહે જીવન જીવી જવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 6th 2022
***
***
. કૃપા માનવદેહની
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર અદભુતકૃપા પરમાત્માની,જે સમયે જીવને જન્મ આપી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ પ્રભુકૃપાએ જીવને મળતોજાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને સમયે મેળવાય
અનેકદેહના સંબંધથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથીજ,જન્મથી અવનીપર દેહમળીજાય
જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહના જીવને અનુભવથાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કેઆશા રહે,એ પ્રભુની માનવદેહપર કૃપા થાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જ સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
###############################################################
July 6th 2022
. પરમાત્માની પાવનકૃપા
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવનેસમયે માનવદેહમળે,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય.
જન્મમરણનોસંબંધ જીવનેઅવનીપર,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
પરમાત્માની કૃપાથી જીવને દેહથી જન્મ મળે,જે સમય સાથે મળતો જાય
નિરાધારદેહથી જન્મ મળે ધરતીપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં કર્મકરાવી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપરકહેવાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાનના દેહનીપવિત્ર પુંજા થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,સંગે ઘરમાંજ ભગવાનની પુંજા પણકરાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય
****************************************************************
July 5th 2022

. .કર્મની પવિત્રકેડી
તાઃ૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને જન્મમળતા સમજાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી જન્મી જાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલમાનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનઓ દેહમળે,ના અપેક્ષાથી જીવાય
મળેલમાનવદેહને સમયની સમજણ અડે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મથી મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ દઈજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરજીવથી મુક્તિ આપી જાય.
જન્મ મળતા જીવને માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ પવિત્રધર્મ આપીજાય
હિંદુધર્મ જગતમાંપવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં પ્રભુએ જન્મલીધો,માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથાય
જીવના મળેલદેહથી ભક્તિકરતા,પવિત્રકર્મનીકેડીથી જીવનેમુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
################################################################
July 5th 2022
. .પ્રેમની પહેચાન
તાઃ૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને,અવનીપર માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જેદેહને જીવન જીવાડીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય
મળેલદેહથી સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમ મેળવવા શ્રધ્ધાથી પુંજન કરતા,કૃપાય મળતીજાય
માનવદેહને જીવનમાં મોહમાયાથી દુર રહેવા,પ્રભુનો પ્રેમ મળીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,એમળેલદેહથી સમયસાથેચલાય
દેહને અવનીપર કર્મનો સંબંધ.જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
પ્રભુની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જેજીવને મુક્તિઆપીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++