August 18th 2007

ચરણે વંદન

                              bholenath.jpg    

નાગપાંચમના પવિત્ર દીવસે પરમ કૃપાળુ પરમાત્માના
                                   ચરણે વંદન
 …………પ્રદીપ બ્રહ્મભટ્
તાઃ૧૮/૮/૦૭                                                 શ્રાવણ સુદ-૫.
ઑમ રીમ નમઃ,મા ઑમ રીમ નમઃ…..(૨)
          મા અંબા તારા ગુણલા, હું ગાઉ દીન ને રાત;
                         પામવા તારી કૃપા હું વિનવું વારંવાર,
ઓ અંબેમા,ઓ અંબેમા,દયાળુ તું છે મા, તારાચરણે વંદુવારંવાર.
                                                    …મા તારા ચરણે વંદુ વારંવાર.

ઑમ શ્રીમ નમઃ,મા ઑમ શ્રીમ નમઃ….(૨)
          ઓ લક્ષ્મી મૈયા..(૨) તારા દર્શનની છે માયા;
                          ચરણે વંદુ હું તારા તું સદા રહે કૃપાળુ,
ઓ લક્ષ્મીમાતાઓ લક્ષ્મીમાતાકરતો પ્રદીપકાલાવાલા સદારાખજો છાયા.
                                                                       …મૈયા સદા રાખજો  છાયા.

ઑમ ગં ગણપતયે નમઃપ્રભુઑમ ગં ગણપતયે નમઃ..(૨)
           શ્રી ગજાનંદના શરણે જીવન અમારું શોભે;
                           છે કૃપાળુ જગના દેવ વરસાવે અમૃતધારા,
ઓ ગણપતિ બાપાપ્રદીપ્,રમા,રવિ,દીપલ,નિશીતપર રાખજોઅમીદ્રષ્ટી.
                                                                     …બાપા રાખજો અમીદ્રષ્ટી.

હરહર ભોલે મહાદેવ,બોલો ઑમ નમઃ શિવાય…(૨)
            રાખજો  હેતને કરજોપ્રેમ અમપર પાર્વતીમૈયા;
                              જીવન અર્પણ અમ સૌના ચરણે પ્રભુ તમારે,
ઓ ભોલે બાબા ઓ શિવશંભુ નિરાલા,સ્મરણ થાય ને ઉજ્વળ જીવન ચરણે.
                                                                         …અમ ઉજ્વળ જીવન ચરણે.

ઓ જલારામ બાપા,ઓ સાંઇબાબા..(૨)
                છે ભક્તિનીઅમનેમાયા નાબીજીકોઈ છે આશા;
                                 લો હાથઅમારોપકડી ભક્તિમાંલોને જકડી,
જયજલારામ ને જયસાંઇરામા ઉજ્વળજીવન પામી છુટેઆ જગનીમાયા.
                                                                      …પ્રભુ છુટેઆ જગની માયા.

                            *****જય શ્રી રામ,જય શ્રી રામ******