ચરણે વંદન
નાગપાંચમના પવિત્ર દીવસે પરમ કૃપાળુ પરમાત્માના
ચરણે વંદન …………પ્રદીપ બ્રહ્મભટ્
તાઃ૧૮/૮/૦૭ શ્રાવણ સુદ-૫.
ઑમ રીમ નમઃ,મા ઑમ રીમ નમઃ…..(૨)
મા અંબા તારા ગુણલા, હું ગાઉ દીન ને રાત;
પામવા તારી કૃપા હું વિનવું વારંવાર,
ઓ અંબેમા,ઓ અંબેમા,દયાળુ તું છે મા, તારાચરણે વંદુવારંવાર.
…મા તારા ચરણે વંદુ વારંવાર.
ઑમ શ્રીમ નમઃ,મા ઑમ શ્રીમ નમઃ….(૨)
ઓ લક્ષ્મી મૈયા..(૨) તારા દર્શનની છે માયા;
ચરણે વંદુ હું તારા તું સદા રહે કૃપાળુ,
ઓ લક્ષ્મીમાતાઓ લક્ષ્મીમાતાકરતો પ્રદીપકાલાવાલા સદારાખજો છાયા.
…મૈયા સદા રાખજો છાયા.
ઑમ ગં ગણપતયે નમઃપ્રભુઑમ ગં ગણપતયે નમઃ..(૨)
શ્રી ગજાનંદના શરણે જીવન અમારું શોભે;
છે કૃપાળુ જગના દેવ વરસાવે અમૃતધારા,
ઓ ગણપતિ બાપાપ્રદીપ્,રમા,રવિ,દીપલ,નિશીતપર રાખજોઅમીદ્રષ્ટી.
…બાપા રાખજો અમીદ્રષ્ટી.
હરહર ભોલે મહાદેવ,બોલો ઑમ નમઃ શિવાય…(૨)
રાખજો હેતને કરજોપ્રેમ અમપર પાર્વતીમૈયા;
જીવન અર્પણ અમ સૌના ચરણે પ્રભુ તમારે,
ઓ ભોલે બાબા ઓ શિવશંભુ નિરાલા,સ્મરણ થાય ને ઉજ્વળ જીવન ચરણે.
…અમ ઉજ્વળ જીવન ચરણે.
ઓ જલારામ બાપા,ઓ સાંઇબાબા..(૨)
છે ભક્તિનીઅમનેમાયા નાબીજીકોઈ છે આશા;
લો હાથઅમારોપકડી ભક્તિમાંલોને જકડી,
જયજલારામ ને જયસાંઇરામા ઉજ્વળજીવન પામી છુટેઆ જગનીમાયા.
…પ્રભુ છુટેઆ જગની માયા.
*****જય શ્રી રામ,જય શ્રી રામ******