December 25th 2011

ક્રોધનું આગમન

………………..ક્રોધનું આગમન

તાઃ૧/૧૨/૨૦૧૧………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય
ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય
મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય
માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય
શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
ભક્તિનેસંગ થોડોય મળતાં,જીવનેશાંન્તિ મળીજાય
કળીયુગની ચાદરને છોડતાં,સાચી રાહને મેળવાય
પ્રેમનિખાલસ પારખીલેતાં,જીવથીભક્તિરાહ લેવાય
આજકાલની પવિત્રકેડીએ,જલાસાંઇની કૃપામેળવાય
………………………………….આ આવ્યો આ ગયો પ્રકરણે.

++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment